ઇ.સ 1857માં ભારતમાં થયેલા વિપ્લવ વખતે ગુજરાતના આગેવાનો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં આગેવાનનું નામ અને જે-તે સ્થળ વિશે માહિતી આપવામાં આવે છે.
1857નાં વિપ્લવનાં ગુજરાતના આગેવાનો
સ્થળ | આગેવાન |
---|---|
દાહોદમાં | બાઇજાબા |
ડાકોર, લુણાવાડા | સુરજમલ |
પાલ્લા ગામ | ચરણ કાનદાસ |
સંખેડા | રૂપો તથા કેવળનાયક |
ચાંડુપ (ઇડર નજીક) | નાથાજી અને યમાજી ગામેતી |
મૂડેટી | ઠાકોર સૂરજમલ |
સંતરામપૂર | મુસ્તુફાખાન |
66મી નેટિવ ઇન્ફસ્ટ્રી | રામનારાયણ |
છોટા ઉદેપુર | તાત્યાતોપે |
ગરુડેશ્વર | મૌની બાબા અથવા રંગાજી બાપુ |
આણંદ | ગરબડદાસ |
ખેડા | જયસિંહ ઠાકોર |
પંચમહાલ | રૂપાનાયક, કેવલનાયક |
નાંદોદ (રાજપીપળા) |
Read more