Join our WhatsApp group : click here

વિખ્યાત આર્કિટેક્ટ બાલક્રુષ્ણ દોશી

ઇ.સ 1927માં બાલકૃષ્ણ દોષીનો જન્મ પુણેમાં થયો હતો.

ચંદીગઢ અને ગાંધીનગરના વિકાસમાં બાલક્રુષ્ણ દોશીનો અનન્ય ફાળો છે. તેઓ હમેંશા સુનિયોજીત શહેર, રસ્તા અને મકાનો માટે સંશોધન કાર્ય કરતા હતા.

તેમના પ્રયાસોથી અમદાવાદ “સ્કૂલ ઓફ આર્કિટેકચર” આજે ભારતભરમાં પ્રખ્યાત છે. અમદાવાદમાં આવેલા ‘સંસ્કાર કેન્દ્ર’ ના નિર્માણમાં પણ તેમનો અનન્ય ફાળો રહેલો છે.

વર્ષ 2018માં પ્રિત્ઝકર આર્કિરેકચર એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય આર્કિટેકટ હતા.

તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.

બાલક્રુષ્ણ દોશીએ ‘વાસ્તુશિલ્પ’ નામની સંસ્થા સ્થાપી હતી.

બાલક્રુષ્ણ દોશી દોશીનું તા. 24/01/2023ના રોજ 95 વર્ષની ઉંમરે નિધન થયું છે.

તેમણે ડિઝાઇન કરેલ પ્રખ્યાત ઇમારતો

ઇમારત સ્થળ
ઈ સી આઈ એલ ટાઉનશીપ : હૈદ્રાબાદ
સંગત, બી વી દોશીની ઑફીસઅમદાવાદ
સેપ્ટ યુનિવર્સીટી (CEPT)અમદાવાદ
ઈંડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેંટબેંગ્લોર
નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ફેશન ટેકનોલોજીદીલ્હી
અમદાવાદની ગુફાઅમદાવાદ
અરણ્ય લો કોસ્ટ હાઉસિંગઈંદોર
ઈફ્કો ટાઉનશીપકલોલ
સવાઈ ગાંધર્વપુના
પ્રેમાભાઇ હૉલઅમદાવાદ
ટાગોર મેમોરિયલ હૉલઅમદાવાદ
વિધ્યાધર નગરજયપુર
ઈંડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેંટલખનૌ
ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઈંડોલોજીઅમદાવાદ

આ પણ વાંચો :

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!