ભારત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ? તે પ્રશ્નોનો જવાબ વિસ્તૃત સમજૂતી સાથે નીચે આપેલો છે.
ભારતના દરિયા કિનારા ની લંબાઈ કેટલી છે ?
1). દ્વીપ સમૂહને બાદ કરતાં ભારતની દરિયાઈ સીમાની કુલ લંબાઇ 6100 કી.મી છે.
2). દ્વીપ સમૂહો સહિત ભારતની દરિયાઈ સીમાની કુલ લંબાઈ 7516.6 કી.મી છે.
>> ગુજરાત રાજ્યને સૌથી વધારે દરિયાઈ કિનારો ધરાવે છે. (1600 કી.મી /990 માઈલ)
>> ગુજરાત પછી બીજા નંબરે સૌથી વધુ દરિયાકિનારો ધરાવતું રાજય આંધ્રપ્રદેશ છે.
>> સૌથી ટૂંકો દરિયાકિનારો ધરાવતું રાજય ગોવા છે. (101 કિ.મી)
>> ભારતના કુલ 9 રાજયો સમુદ્રતટ ધરાવે છે.
દરિયાકિનારો ધરાવતા ભારતના રાજ્યો
1). ગુજરાત
2). મહારાષ્ટ્ર
3). ગોવા
4). કર્ણાટક
5). કેરળ
6). તમિલનાડું
7). આંધ્રપ્રદેશ
8). ઓરિસ્સા
9). પશ્ચિમ બંગાળ
>> ભારતના કુલ 5 કેન્દ્રશાસિત પ્રદેશ સમુદ્રતટ ધરાવે છે.
દરિયાકિનારો ધરાવતા કેન્દ્ર શાસિતપ્રદેશો
1). દીવ-દમણ
2). દાદરા નગર હવેલી
3). પોંડીચેરી
4). લક્ષદ્વીપ
5). આંદામાન-નિકોબાર ટાપુઓ
અન્ય માહિતી
>> ખંભાતનો અખાત દમણ અને દિવને છૂટા પાડે છે.
>> તમિલનાડુ રાજયનું કન્યાકુમારી ત્રણ સાગરોનું સંગમ સ્થળ છે.
>> સમુદ્ર પાર ભારતનો સૌથી નજીકનો પાડોશી દેશ શ્રીલંકા છે.
>> ભારત અને શ્રીલંકાને અલગ કરનાર ખાડી મન્નારની ખાડી છે.
વધુ વાંચો