Join our WhatsApp group : click here

ભરુચ જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Bharuch jilla na gk question : અહીં ભરુચ જિલ્લા સંબધિત જનરલ નોલેજના મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Bharuch jilla na gk question

1). ભરુચના પ્રાચીન નામો ? : ભૂર્ગુકચ્છ, ભૂગુતીર્થ

2). ભરુચ જિલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે ? : 9 (ભરુચ, અંકલેશ્વર, જંબુસર, આમોદ, ઝઘડીયા, વાગરા, વાલિયા, નેત્રંગ, હાંસોટ)

3). ભરુચના જૈન લોકો માટે કયા મેળાનું આયોજન થાય છે ? : રીખવદેવનો

4). ભરુચ જિલ્લાની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે ? : વડોદરા જિલ્લો

5). ભરુચ જિલ્લાની પૂર્વમાં કયો જિલ્લો આવેલો છે ? : નર્મદા જિલ્લો

6). ભરુચ જિલ્લાની દક્ષિણે કયો જિલ્લો આવેલો છે ? : સુરત જિલ્લો

7). ભરુચ જિલ્લાની પશ્ચિમે શું આવેલું છે ? : ખંભાતનો અખાત

8). ભરુચ જિલ્લામાં આવેલ એશિયાનું પ્રથમ અને ભારતનું એકમાત્ર કેમિકલ પોર્ટ કયું છે ? : દહેજ (26 જાન્યુઆરી 2001ના રોજ ખુલ્લુ મુકાયું)

9). ગુજરાતમાં સૌથી મોટા તેલ ક્ષેત્રો કયા જિલ્લામાં આવેલા છે ? : ભરુચ

10). ભરુચમાં કઈ ડેરી આવેલી છે ? : દૂધધારા ડેરી

11). ભરુચમાં આવેલા પ્રસિદ્ધ ડુંગરો ? : કડીયો ડુંગર અને સાહસામાતાનો ડુંગર

12). ભરુચ જિલ્લામાં આવેલો પ્રાચીન કુંડ ? : સૂર્યકુંડ

13). દક્ષિણ ગુજરાતનું સોમનાથ ? : સ્તંભેશ્વર તીર્થ

14). સ્તંભેશ્વર તીર્થ પાસે કેટલી નદીનો સંગમ ખંભાતના અખાતમાં થાય છે ? : 8 નદીનો (મહીસાગર, સાબરમતી, મેશ્વો, હાથમતી, વાત્રક, ચંદ્રભાગા, શેઢી અને ખારી નદી)

15). GNFC (ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઈઝર્સ કંપની) નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? : ભરુચ (વિશ્વનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ)

16). ‘સુજની’ નામની રજાઈ કઈ જિલ્લાની પ્રખ્યાત છે ? : ભરુચ

17). ગુજરાતમાં સૌપ્રથમ મસ્જિદ ક્યાં બંધાય હતી ? : ગાંધાર (ભરુચ જિલ્લો)

18). પ્રસિદ્ધ હંસદેવનો આશ્રમ કયા જિલ્લામાં આવેલો છે ? : ભરુચ જિલ્લામાં

19). ‘ગોલ્ડન બ્રિજ’ ગુજરાતનો સૌથી લાંબો પુલ કઈ નદી પર આવેલો છે ? : નર્મદા નદી પર (ભરુચ જિલ્લો)

20). નર્મદા નદીના કિનારે આવેલ 600 વર્ષ જૂનું વૃક્ષનું નામ જણાવો ? : કબીરવડ

21). ભરુચ જિલ્લાનું અંકલેશ્વર શાના માટે પ્રસિદ્ધ છે ? : તેલના ભંડારો અને કુદરતી ગેસ માટે

22). ગુજરાતમાં સૌથી વધુ અકકીના પથ્થર કયા જિલ્લામાં મળે છે ? : ભરુચ જીલ્લામાં

23). ભરુચ જિલ્લાના ભાડભૂતેશ્વર મહાદેવના મંદિરે કેટલા વર્ષે કુંભમેળો ભરાય છે ? : 18 વર્ષે

24). ભરુચ જિલ્લામાં માઘનો મેળો કયારે ભરાય છે ? : શ્રાવણ વદ નોમે

25). ભરુચ જિલ્લામાં આવેલ શુક્લતીર્થ સ્થળે ક્યારે મેળો ભરાય છે ? : કારતક માસની પુર્ણિમાએ

ભરુચ જિલ્લાની વિસ્તૃત માહિતી 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!