Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

GPSC Practice Test : 04

GPSC Practice Test : 04 -અહીં GPSC (Gujarat service public commission) ની પ્રેકટિસ ટેસ્ટ નંબર 04 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ GPSC ની પરીક્ષાના સેલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. GPSC ની નિયમિત Practice Test આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: GPSC Class 1 & 2
Test number: 04
Question: 15
Type: MCQ

GPSC Practice Test : 04

490

GPSC TEST : 04

Gpsc practice test : 04

1 / 15

નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલા છે?

1). બિંદુસાર : અમિત્રાઘટ

2). સમુદ્રગુપ્ત : પરાક્રામક

3). કુમારગુપ્ત : મહેન્દ્રદિત્ય

4). સ્કંદગુપ્ત : કર્માદિત્ય

2 / 15

ચુનીલાલ ભાવસાર નીચેના પૈકી કયા નામથી વિશેષ જાણીતા હતા?

3 / 15

કાલીબંગા ................નદીના સૂકા તટ ઉપર આવેલું હતું.

4 / 15

નીચેના પૈકી કોણે લોકપ્રિય સામાયિક ‘જનકલ્યાણ’ શરૂ કર્યું હતું?

5 / 15

નીચેના પૈકી કઈ ઘટના/ઘટનાઓ કુષાણ રાજવી કનિષ્ક-1 સાથે સંકળાયેલી છે?

1). કુંડલન વિહાર ખાતે ચોથી બૌદ્ધ સંગીતિનું આયોજન

2). બૌદ્ધ મિશનરીઓને ઈજિપ્ત અને ગ્રીસ મોકલવા.

3). પુરુષપૂરને પોતાની રાજધાની બનાવવી

6 / 15

“તારી આંખનો અફીણી, તારા બોલનો બાંધણી” ગીત નીચેના પૈકી કઈ ગુજરાતી ફિલ્મનું હતું?

7 / 15

નીચેના પૈકી કઈ ઇમારતની ડિઝાઇન લી કોર્બુઝીયે દ્વારા કરવામાં આવી ન હતી?

1). ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેંટ, અમદાવાદ

2). મિલ ઓનર્સ એસોસયેશન, અમદાવાદ

3). ગાયકવાડ પેલેસ, વડોદરા

4). સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ, અમદાવાદ

8 / 15

નીચેના પૈકી કઈ પંક્તિ કબીરની નથી?

9 / 15

નીચેના પૈકી કયો/કયા અધિકારી/અધિકારીઓનો ઉલ્લેખ મૌર્ય શાસનમાં નથી મળતો?

 1). સમાહર્તા

2). સન્નિધાતા

3). કુમારમાત્ય

4). અંતપાલ

10 / 15

શૃંગ કાળ દરમિયાન ............... એ સાકેત અને મધ્યમીકા ઉપર આક્રમણ કર્યું.

11 / 15

ગુજરાત પ્રવાસન માટે ‘કુછ દિન તો ગુજારિયે ગુજરાત મેં’ અને ‘ખુશ્બુ ગુજરાત કી’ અભિયાનનું આલેખન કોણે કર્યું હતું?

12 / 15

સૌરાષ્ટ્રની તળપદી લૌકશૈલીના ચિત્રો માટે નીચેના પૈકી કયા કલાકારો જાણીતા છે?

1). વૃંદાવન સોલંકી

2). ખોડીદાસ પરમાર

3). મનહર મકવાણા

4). દેવજીભાઈ વાજા

13 / 15

નીચના પૈકી કયા મંદિરને બે આંગણ છે?

14 / 15

પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્યભાગે કોનું મંદિર હતું?

15 / 15

ત્રણ ઉચ્ચ વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, ............. કહેવાતા હતા.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 41%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

1 thought on “GPSC Practice Test : 04”

Leave a Comment

error: Content is protected !!