Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

ગુજરાતની ભૂગોળ ક્વિઝ નંબર : 17

Gujarat Geography Quiz : 17 -અહીં ગુજરાતની ભૂગોળની ક્વિઝ નંબર 17 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે નવી પદ્ધતિથી તૈયાર કરવામાં આવી છે. જેથી તમને આ ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarat Geography
Quiz number: 17
Question: 15
Type: MCQ

ગુજરાતની ભૂગોળ ક્વિઝ નંબર : 17

509

Gujarat Geography Quiz : 17

ગુજરાતની ભૂગોળ ક્વિઝ : 17

1 / 15

કચ્છના 1819ના ભૂકંપના કારણે લખપત તાલુકાને ફળદ્રુપ બનાવી મીઠું પાણી પૂરું પાડતો............... નદીનો ફાંટો બંધ થઈ ગયો.

2 / 15

ગાયકવાડી શાસનની “બરોડા સ્ટેટ રેલ્વે” બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ?

3 / 15

યોગ્ય રીતે જોડકા જોડો :
1). એન્ડ્રૂઝ પુસ્તકાલય                          a). ભાવનગર
2). સયાજી વિજય પુસ્તકાલય              b) નવસારી
3). લેંગ પુસ્તકાલય                              c). રાજકોટ
4). બાર્ટન પુસ્તકાલય                          d). સુરત

4 / 15

ગુજરાત રાજયના ડેમ અને તેના જિલ્લાઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

5 / 15

નીચેના પૈકી કયું ખનીજ ગુજરાત રાજ્યમાં મળી આવતું નથી ?

6 / 15

કર્કવૃત નીચેના પૈકી કયા રાજયમાંથી પસાર થતું નથી ?

7 / 15

સાતપુડા ગિરિમાળાનો ભાગ બનતા નીચેના પર્વતોને પશ્ચિમથી પૂર્વ તરફ જતાં ખરા ક્રમમાં ગોઠવો.

8 / 15

બાઈ હરીની વાવ ............. ખાતે આવેલી છે.

9 / 15

ચેર આચ્છાદિત વિસ્તારમાં દેશમાં ગુજરાતનો કયો ક્રમ આવે છે ?

10 / 15

નીચેના પૈકી કયું વીજ મથક સૌથી વધુ ઉત્પાદનક્ષમતા ધરાવે છે ?

11 / 15

નીચેના પૈકી કયાં વિધાનો સાચા છે ?
1). વાત્રકની પશ્ચિમે આવેલા દશકોશી નામના પ્રદેશમાં ક્યારીની જમીનમાં ડાંગરનો પાક ખૂબ થાય છે.
2). વાત્રક અને મહી વચ્ચે આવેલો પ્રદેશ ‘ચરોતર’ તરીકે ઓળખાય છે.
3). શેઢી નદીની ઉત્તરે આવેલા ખેડા જિલ્લાનો પ્રદેશ ‘માળ’ તરીકે ઓળખાય છે.

12 / 15

કયા યુગના ખડકો ગુજરાતના આશરે 19553 ચોરસ કિમી. એટેલે કે, કુલ વિસ્તારના 10.0% વિસ્તારમાં જોવા મળે છે ?

13 / 15

નીચેના પૈકી કયા સ્થળો પક્ષીઓ જોવા માટે-વર્ડ વોચિંગ ના સ્થળો તરીકે જાણીતા છે ?
1). નળ સરઓવર         2). થોળ           3). વડલા

14 / 15

ગુજરાતના વિકાસ માટે “પંચામૃત વિચારસરણી” અમલમાં મુકેલ છે તેમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી ?

15 / 15

……………. ટેકરીઓ ભાદર બેસિનને શેત્રુંજી બેસિનથી જુદો પાડે છે.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 46%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!