Join our whatsapp group : click here

Most IMP GK: Click here

ગુજરાતના વિવિધ ધર્મના પ્રસિદ્ધ તીર્થસ્થળો

અહીં ગુજરાતના વિવિધ ધર્મના પ્રસિદ્ધ તીર્થસ્થળો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં હિન્દુ, જૈન, મુસ્લિમ, યહૂદી, ખ્રિસ્તી અને પારસી ધર્મના તીર્થસ્થળોનો સમાવેશ કર્યો છે. જેમાં યાત્રાધામનું નામ તેને સબંધિત જિલ્લો અને તેની વિશેષતા વિશે માહિતી આપેલ છે.

હિન્દુ ધર્મના પ્રસિદ્ધ તીર્થસ્થળો

તીર્થસ્થળ જિલ્લો વિશેષતા
સોમનાથગીર-સોમનાથપ્રથમ જ્યોતિલિંગ
નાગેશ્વર દેવભૂમિ દ્વારિકા બારમું જ્યોતિલિંગ
અંબાજીબનાસકાંઠા51 શક્તિપીઠમાનું એક
પાવાગઢપંચમહાલ51 શક્તિપીઠમાનું એક (મહાકાળીમાંનું મંદિર)
બહુચરાજીમહેસાણાબહુચર માતાનું પ્રસિદ્ધ મંદિર
ઉમિયા ધામ ઊંઝામહેસાણાકડવા પટેલ સમાજના કુળદેવી ઉમિયા માતાનું મંદિર
ખોડલધામરાજકોટલેઉવા પટેલ સમાજના કુળદેવી ખોડિયાર માતાનું મંદિર
રાજપરાભાવનગર ખોડિયાર માતાનું પ્રાચીન મંદિર
દ્વારકાદેવભૂમિ દ્વારકાદ્વારકાધીશનું પ્રસિદ્ધ મંદિર (જગત મંદિર)
વીરપૂરરાજકોટસંત જલારામ બાબાની સમાધી
ગઢડાબોટાદસ્વામીનારાયણ સંપ્રદાયનું પ્રસિદ્ધ મંદિર
વડતાલખેડાગુજરાત સરકારે યાત્રાધામ જાહેર કરેલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર
સાળંગપૂરબોટાદકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું મંદિર
બગદાણાભાવનગરસંતશ્રી બજરંગદાસ બાપાની સમાધી
અક્ષરધામગાંધીનગરBAPS સ્વામિનારાયણ સંપ્રદાયનું ભવ્ય મંદિર
બોચાસણઆણંદસ્વામિનારાયણ સંપ્રદાયની BAPS સંસ્થાનું મુખ્ય મથક
ફાગવેલખેડાભાથીજી મહારાજનું પ્રસિદ્ધ મંદિર
પરબજુનાગઢસતદેવીદાસ અમરદેવી દાસની સમાધી સ્થળ
સતાધારજુનાગઢસંત આપાગિગાની સમાધી
સમઢીયાળાભાવનગરગંગાસતીની સમાધી
કોટેશ્વરકચ્છકચ્છ જિલ્લાનું પ્રસિદ્ધ શિવ મંદિર
ગોપનાથભાવનગરનરસિંહ મહેતાએ ઉપાસના કરી હતી તે શિવજીનું દેવાલય
કાયાવરોહણવડોદરાભગવાન લકુલિશનું મંદિર
નારેશ્વરવડોદરાસંત રંગઅવધૂતનો આશ્રમ
ગલતેશ્વરખેડાસોલંકી કાળનું 1000 વર્ષ જૂનું શિવ મંદિર
ડાકોરખેડારણછોડરાયનું પ્રસિદ્ધ મંદિર
કામરેજસુરતગુજરાતનું નારદ-બ્રહ્માનું એકમાત્ર મંદિર
શામળાજીઅરવલ્લીવિષ્ણુ ભગવાનની ગદાધર શ્યામ સ્વરૂપની મુર્તિ વાળું મંદિર

જૈનધર્મના પ્રસિદ્ધ તીર્થ સ્થળો

તીર્થસ્થળ જિલ્લો વિશેષતા
પાલિતાણાભાવનગરજૈન ધર્મનું સૌથી મહત્વનું તીર્થસ્થળ જ્યાં 863 મંદિરો આવેલા છે.
શંખેશ્વરપાટણપાલિતાણા પછીનું જૈન ધર્મનું મહત્વનું યાત્રાધામ
મહુડીગાંધીનગરસુખડીનો પ્રસાદથી જાણીતું ઘંટાકર્ણ મહારાજનું મંદિર
ગિરનારજુનાગઢનેમિનાથનું મંદિર આવેલું છે.
ભોયણીઅમદાવાદમલ્લિકાનાથનું મંદિર
તારંગામહેસાણાભગવાન અજિતનાથની મુર્તિ (એક પથ્થરમાંથી કોતરેલી)
મહેસાણામહેસાણાસમંધર સ્વામિનું મંદિર

ખ્રિસ્તી ધર્મના તીર્થસ્થાનો

તીર્થસ્થળ જિલ્લો વિશેષતા
બોરસદઆણંદફૂલમાતાનું મંદિર
વડોદરાવડોદરાનિષ્કલંક માતાનું મંદિર
ખાંભોળજઆણંદનિરાધારોની માતાનું મંદિર
પેટલાદખેડાઆરોગ્યમાતાનું મંદિર

મુસ્લિમ ધર્મના તીર્થસ્થાનો

તીર્થસ્થળ જિલ્લો વિશેષતા
મીરાંદાતારમહેસાણાપ્રસિદ્ધ મીરાંદાતારની દરગાહ
દાતારજુનાગઢજમિયલશા પીરની દરગાહ
શેલાવીમહેસાણાદાઉદી વ્હોરા સમાજની દરગાહ
દેલમાલપાટણહસનપીરની દરગાહ

પારસી ધર્મના તીર્થસ્થળો

તીર્થસ્થળ જિલ્લો વિશેષતા
સંજાણવલસાડપારસીઓ સૌપ્રથમ સંજાણ ઉતર્યા હતા.
ઉદવાડાવલસાડપારસીઓનો પવિત્ર અગ્નિ ‘આતશે બહેરામ’ આજે પણ પ્રજવલિત છે. (જે પારસીઓ ઈરાનથી લાવેલા હતા)

યહૂદી ધર્મના તીર્થધામ

તીર્થસ્થળ જિલ્લો વિશેષતા
ખમાસાઅમદાવાદગુજરાતનું એકમાત્ર યહૂદી તીર્થધામ

👉 ગુજરાતમાં આવેલી વાવ

👉 ગુજરાતનાં ગુફા સ્થાપત્યો

👉 ગુજરાતમાં આવેલા મહેલો

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!