Join our WhatsApp group : click here

ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 19

અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 19 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો GPSC સહિત તમામ પરીક્ષા માટે ઉપયોગી છે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Quiz number: 19
Question: 25
Type: Mcq

Gujarati Sahitya Mock test : 19

1061

Gujarati Sahitya Quiz : 19

ગુજરાતી સાહિત્યની ક્વિઝ : 19

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

કયા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની’ પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોધપાત્ર પ્રદાન કર્યું છે ?

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

‘છાયાં એટલાં છાપરાં ણે ચાળ્યા એટલા ઘર: ભોજા ભગત તો અમે ભણે, જે વાંઢા એટલા વર’ – આ પંક્તિના સર્જકનું નામ જણાવો ?

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

નીચેનામાંથી હેમચંદ્રાચાર્યની કૃતિનું નામ જણાવો ?

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

નીચે આપેલ ક્રુતિમાં કઈ ક્રુતિ શામળની નથી ?

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

“આકસ્મિક સ્પર્શ” વાર્તાસંગ્રહનાં સર્જકનું નામ જણાવો ?

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

‘પીઠે પંગર્યો પીપળો’ નવલકથાના સર્જકનું નામ જણાવો ?

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

સાહિત્યકાર ઉમાશંકર જોશીનો જન્મ કયા તાલુકામાં થયો હતો ?

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

નીચેનામાંથી હાસ્યનિબંધકાર, નાટયકાર બકુલ ત્રિપાઠીની કૃતિ જણાવો ?

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

નીચેનામાંથી ભક્તકવિ દયારામની ક્રુતિ જણાવો ?

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

“બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દ્રષ્ટિ ખૂલી જશે”  સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

નવલકથાકાર રાવજી પટેલની ક્રુતિ જણાવો ?

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

‘કથ્યું કથે તે શાનો કવિ’ એ ઉકતનના રચયિતાનું નામ જણાવો ?

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

“મારી આંખે કંકુના સુરજ આથમ્યા” – ગીતના રચયિતા જણાવો ?

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

નીચેનામાંથી કઈ ક્રુતિ અખાની નથી ?

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખણે કયા મહાન કવિએ “શૈલકણ” તરીકે બિરદાવ્યો છે ?

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

સાહિત્ય અકાદમી, દિલ્હી પુરુસ્કૃત ક્રુતિ “બૃહત પિંગળ” ના લેખકનું નામ જણાવો ?

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

ગુજરાત સરકાર દ્વારા “યુવા ગૌરવ પુરસ્કાર” સૌપ્રથમ કોને આપવામાં આવ્યો ?

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

કવિ-વિવેચક ‘ઉશનસ’ નું નામ જણાવો ?

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

લોકહિતચિંતક-કવિ-સુધારણાનાં શાણા શિક્ષક કવિ કવિ દલપતરામે કોને અનુસરીણે સ્થાનવર્ણન અને ઋતુવર્ણનનાં કાવ્યો રચ્યા ?

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

‘ગુરુ કીધા મેં ગોકુલનાથ, ઘરડા બળદણે ઘાલી નાથ” – આ ક્રુતિ રચયિતા જણાવો ?

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

“આજ આનંદ મારા અંગમાં ઉપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી” –આ પંક્તિનાં સર્જકનું નામ જણાવો ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

‘નીરખી ણે ગગનમાં કોણ છૂપી રહ્યો તે ન હું તે જ હું શબ્દ બોલ્યો’ આ કવિતાનાં રચયિતાનું નામ જણાવો ?

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

નીચે આપેલ ક્રુતિઓ માંથી કઈ કૃતિ નરસિંહરાવ દિવેટિયાની નથી ?

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

નીચે દર્શાવેલ કૃતિઓ પૈકી ઉર્મિકવિ ન્હાનાલાલની કૃતિ જણાવો ?

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 19

તારીખનું ઘર, નામ લખી દઉં, માણસ મને ગમે છે, જેવા ઉત્તમ કાવ્ય-કવિતા-નિબંધોના લેખકનું નામ જણાવો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 46%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!