Join our WhatsApp group : click here

ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 23

અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 23 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Quiz number: 23
Question: 25
Type: Mcq

Gujarati Sahitya Quiz: 23

/25
1182

Gujarati Sahitya Quiz : 23

Gujarati Sahitya Quiz : 23

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

સાહિત્યકારો અને તખલ્લુસના જોડકામાં કયું જોડકું ખોટું છે ?

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

‘પુણ્ય પરવાર્યું નથી અને હરીનો મારગ’ સત્યકથાઓ લખનાર લેખક કોણ છે ?

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના તંત્રી હતા તેવા લેખક કોણ છે ?

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

કવિ ન્હાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે ?

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

કવિશ્રી ચિનુ  મોદીનું ઉપનામ જણાવો.

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

નિમ્નલિખિતમાંથી કયું સાચું યુગ્મ છે?

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

કવિશ્રી પ્રહલાદ પારેખનો જન્મ કયા થયો હતો ?

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિનો રંગ લાગ્યો?

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

કવિશ્રી ઉમાશંકર જોશીને નીચેનામાંથી કયો એવોર્ડ મળ્યો છે ?

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

કવિશ્રી દલપતરામ ડાહ્યારામ કવિનો જન્મ ક્યાં થયો હતો ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

ગુજરાત સાહિત્યસભા  દ્વારા ઇ.સ 1928ના વર્ષથી અર્પણ થતો રહેલો રણજીતરામ સૌપ્રથમ કોને પ્રાપ્ત થયો હતો?

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

‘કિર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ’ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

ખૂબ પ્રસિદ્ધ નાટક “મેના ગુર્જરી” ના લેખકનું નામ જણાવો.

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

સુરેશ દલાલે જેને ‘વન, ઉપવન અને તપોવનના કવિ’ તરીકે ઓળખાવેલ છે. તે કવિશ્રીનું નામ જણાવો.

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

‘આંધળિ માનો કાગળ’ કાવ્યના કવિ કોણ છે ?

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

ગાંધી યુગના અગ્રણી કવિ ત્રિભુવનદાસ લુહારનું જન્મ સ્થળ જણાવો.

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

‘સ્નેહરશ્મિ’ ના ઉપનામથી જાણીતા લેખકશ્રીનું પૂરું નામ શું છે ?

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

‘સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કિંધુ પૂર’ આ પંક્તિના રચયિતાનું નામ જણાવો.

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

વર્ષ 2001 નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત થયો હતો ?

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

ગુજરાતનાં કવિવર ન્હાનાલાલ દલપતરામનું જન્મસ્થળ જણાવો.

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

‘જૂનું પિયર ઘર’ સોનેટ કયા છંદમાં રચાયેલું છે ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

કાંચન જંઘા ક્રુતિ સાહિત્ય પ્રકાર જણાવો.

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

કવિશ્રી ઝવેરચંદ મેઘાણી નીચેનામાંથી કયા સમાચારપત્ર સાથે સંકળાયેલા નહતા?

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

“જીવરામ ભટ્ટ” આપણાં ગુજરાતી સાહિત્યનું ચિરંજીવીપાત્ર છે. આ પાત્રનું સર્જન કરનાર લેખક કોણ છે ?

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 23

અમદાવાદમાં દલપતરામ જ્યાં રહેતા હતા તે મકાનના ઓટલા પર તમની પ્રતિમા મૂકવામાં આવી છે તે જગ્યા કઈ છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 53%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!