Jain dharm na tirthankar in Gujarati : અહીં જૈન ધર્મના તમામ 24 તીર્થકર અને તેના પ્રતિક વિશે માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પ્રધા ત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
Jain dharm na tirthankar in Gujarati
>> જૈન ધર્મની સ્થાપના જૈનોના પ્રથમ તીર્થકર ઋષભદેવે કરી હતી.
>> તીર્થકર શબ્દનો અર્થ ‘પવિત્ર કરનાર’ થાય છે.
>> જૈન શાસ્ત્રો મુજબ કુલ 24 તીર્થકર થયા છે, જેમાં મહાવીર સ્વામી 24માં તીર્થકર છે.
ક્રમ | તીર્થકર | પ્રતીક |
---|---|---|
1 | ઋષભદેવ (આદિનાથ) | વૃષભ |
2 | અજીતનાથ | હાથી |
3 | સંભવનાથ | ઘોડો |
4 | અભિનાથ | વાનર |
5 | સુમતિનાથ | કૌચ |
6 | પદ્મપ્રભુ | પદ્મ |
7 | સુપાર્શ્વનાથ | સ્વસ્તિક |
8 | ચંદ્રપ્રભુ | ચંદ્ર |
9 | સુવિધિનાથ પુષ્પદંત | મગર |
10 | શીતલનાથ | શ્રીવત્સ |
11 | શ્રેયાંસનાથ | ગેંડો |
12 | વાસુપૂજય | પાડો |
13 | વિમલનાથ | સૂવર |
14 | અનંતનાથ | બાજ |
15 | ધર્મનાથ | વ્રજ |
16 | શાંતિનાથ | હરણ |
17 | કુંથુંનાથ | બકરી |
18 | અરનાથ | નન્ધાવર્ત |
19 | મલ્લિકાનાથ (એકમાત્ર મહિલા) | કળશ |
20 | મુનિસુવ્રત | કાચબો |
21 | નેમિનાથ | નીલકમલ |
22 | અરિષ્ટનેમિ (નેમિનાથ) | શંખ |
23 | પાર્શ્વનાથ | સર્પ |
24 | મહાવીર સ્વામી | સિંહ |
Read more