Mahipatram nilkanth : પ્રખર સમાજ સુધારક અને ગુજરાતમાં અનાથ આશ્રમની શરૂવાત કરનાર ગુજરાતી સાહિત્યકાર મહિપતરામ રૂપરામ નીલકંઠ વિશે આજે જાણીશું.
Mahipatram nilkanth
પુરુનામ | મહિપતરામ રૂપરામ નીલકંઠ |
જન્મ સ્થળ | સુરત |
પુત્ર | રમણલાલ નીલકંઠ |
પુત્રવધુ | વિદ્યાગૌરી નીલકંઠ |
પૌત્રી | વિનોદીની નીલકંઠ |
મળેલ એવોર્ડ | રાવ સાહેબનો એવોર્ડ (અંગ્રેજોએ તરફથી) |
>> મહિપતરામ રૂપરામ નીલકંઠ પ્રખત સમાજ સુધારક હતા.
>> મહિપતરામ સૌપ્રથમ વિદેશ જનાર ગુજરાતી સાહિત્યકાર હતા.
>> ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃતિ શરૂ કરનાર મહિપતરામ નીલકંઠ હતા.
>> ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રવાસ : ‘ઈંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન’ અને સૌપ્રથમ સામાજિક નવલકથા ‘સાસુ વહુની લડાઈ’ મહિપતરામે લખી હતી.
મહિપતરામની પ્રસિદ્ધ રચના
1). સાસુ વહુની લડાઈ (પ્રથમ સામાજિક નવલકથા)
2). વનરાજ ચાવડો
3). કરશન મૂળજીનું ચરિત્ર
4). ઈંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન (સૌપ્રથમ પ્રવાસ વર્ણન)
5). સઘરા જેસંગ
6). દુર્ગારામ મંછારામ મહેતા ચરિત્ર
વાંચો પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર નર્મદને 👉 | click here |