>> વર્ષ 1940થી નર્મદ સુવર્ણચંદ્રક પુરસ્કાર આપવાની શરુવાત થઈ.
>> આ પુરસ્કાર દર પાંચ વર્ષે આપવામાં આવે છે.
>> સૌપ્રથમ પુરસ્કાર 1940 થી 1944 માટે જ્યોતીન્દ્ર દવેને તેમની રંગતરંગ માટે આપવામાં આવ્યો હતો.
>> 2012માં રઈશ મણિયારને તમની ક્રુતિ ‘આમ લખાયું કરાવે ઓળખની સફર માટે’ અપાયો હતો.
>> છેલ્લે 2018માં ભરત દવેને તમની ક્રુતિ ‘વાસ્તવવાદી નાટક’ અપાયો હતો.
Read more
Narmad chandrak award : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.