pritam gujarati sahityakar : ગરબીના રચીયેતા અને જન્મથી બ્રહ્મચારી આવે ચમત્કારિ મધ્યકાલીન સાહિત્યકાર પ્રીતમ વિશેની માહિતી આપવામાં આવી છે.
pritam gujarati sahityakar
સમયગાળો : 1720 થી 1798
જન્મસ્થળ : બાવળા (અમદાવાદ)
પ્રખ્યાત રચના : ગરબા
>> પ્રીતમ જન્મથી આંધળા હતા તેવું કહેવામા આવે છે.
>> પ્રિતમ જન્મથી બ્રહ્મચારી અને ચમત્કારિ પુરુષ હતા.
>> તેમણે સદેસરમાં ગાદી સ્થાપી હતી.
>> 34 જેટલા શિષ્યો અને 250 જેટલા બાવાની જમાત હતી.
પ્રિતમની જાણીતી કૃતિઓ
1). જ્ઞાનગીતા,
2). એકાદશ સ્કંધ,
3). સારસગીતા,
4). ભક્તનામાવલી,
5). પ્રેમપ્રકાશ,
6). રણછોડજીના ગરબા,
7). શ્રી કૃષ્ણાષ્ટક,
8). ગુરુ મહિમા..
પ્રિતમની પ્રસિદ્ધ પંક્તિ
1). જીભલડી તુને હરીગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રે…
2). આજ સખી શામળિયા ભરે, રંગ રમીયે હોળી
3). આનંદ મંગલ કરું આરતી