Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

સાલ મુજબ આઝાદીનો ઘટનાક્રમ (ભારતનો ઇતિહાસ)

અહીં ભારતના ઇતિહાસને સંબધિત વર્ષ મુજબ ઘટનાક્રમ સંબધિત માહિતી અહીં આપવામાં આવી છે. અહીં ઇ.સ 1885 થી ઇ.સ 1947 સુધીની માહિતી આપવામાં આવી છે.

સાલ મુજબ આઝાદીનો ઘટનાક્રમ

1885

>> કોંગ્રેસનો ઉદય, મુંબઈની ગોપાલ દાસ તેજપાળ સંસ્કૃત કોલેજમાં એ-ઓ-હ્યુમે સ્થાપના કરી

1905

>> લોર્ડ કર્ઝન દ્વારા બંગાળના ભાગલા

>> સ્વદેશી આંદોલનની શરૂવાત

1906

>> ઢાકાના આગાખાં મહેલમાં સલીમઉલ્લા ખાન દ્વારા મુસ્લિમ લીગની સ્થાપના

>> દાદાભાઈ નવરોજી દ્વારા સ્વરાજ શબ્દ

1907

>> સુરત અધિવેશનમાં કોંગ્રેસના ભાગલા

1909

>> મોર્લે-મિન્ટો સુધાર

>> મુસ્લિમોને અલગ મતદાર મંડળ

1911

>> દિલ્લી દરબાર, બંગાળ ભાગલા રદ

>> રાજધાની કલકત્તાથી દિલ્હીની ઘોષણા

1912

>> રાજધાની કલકત્તાથી દિલ્હી સ્થળાંતર થઈ ગઈ

1915

>> ગાંધીજીનું આગમન, કોચરબ આશ્રમની સ્થાપના

>> ગોપાલ ક્રુષ્ણ ગોખલેનું નિધન

>> મદન મોહન માલવિયા દ્વારા હિન્દુ મહાસભાની સ્થાપના

1916

>> હોમરૂલ લિંગની સ્થાપના, પુનામાં લોકમાન્ય તિલક અને મદ્રાસમાં એની બેસન્ટ દ્વારા    

>> લખનૌ કરાર, કોંગ્રેસનાં ભાગલા રદ, કોંગ્રેસ-લીગ જોડાયા

1917

>> ચાંપરણ સત્યાગ્રહ

>> અમદાવાદ મિલ મજૂર હડતાલની શરૂવાત

1919

>> મોન્ટેગ્યું –ચેમ્સફર્ડ સુધાર

>> રોલેટ એક્ટ (કાળો કાયદો)

>> જલિયાવાલા બાગ હત્યાકાંડ

ખિલાફત આંદોલન

1920-22

>> નાગપુર કોંગ્રેસ અધિવેશનમાં અસહયોગના ઠરાવને મંજૂરી

>> ગાંધીજીએ કૈસર-એ-હિન્દની ઉપાધિનો ત્યાગ કરી અસહયોગ આંદોલનની શરૂવાત કરી.

>> અમદાવાદ મિલ મજૂર હડતાલની સમાપ્તિ

>> ઉત્તર પ્રદેશના ગોરખપૂર જીલ્લામાં ચૌરાચૌરી બનાવ

1923

>> ચીતરંજનદાસ અને મોતીલાલ નહેરુ દ્વારા સ્વરાજ પાર્ટીનું ગઠન

1925

>> કંકોરી લૂંટ ઘટના, મુખ્ય સૂત્રધાર રામપ્રસાદ બિસ્મિલ અને ચંદ્રશેખર આઝાદ

1927

>> સાયમન કમિશનનું આગમન

1928

>> મોતીલાલ નહેરુ દ્વારા નહેરુ રિપોર્ટ

>> સાયમન કમિશન વિરોધમાં લાલા લજપતરાયનું નિધન

>> બારડોલી સત્યાગ્રહ (ના-કર લડત)

1929

>> કોંગ્રેસનું લાહોર અધિવેશન : પૂર્ણ સ્વરાજની ઘોષણા

1930

>> કોંગ્રેસ લાહોરમાં 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતા દિવસ ઉજવ્યો, જેથી મુસ્લિમ લીગ દ્વારા કાળો દિવસ ઉજવ્યો

>> 12 માર્ચ ગાંધીજીની દાંડીયાત્રા (78 સભ્યો સાથે)

>> સવિનય કાનૂનભંગ આંદોલનની શરૂવાત

>> બ્રિટનમાં પ્રથમ ગોળમેજ પરિષદનું આયોજન

1931

>> 8 માર્ચ ગાંધી ઇરવિન કરાર –દિલ્હી સમજૂતી

>> 7 સપ્ટે. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ ભાગ લીધો

1932

>> ત્રીજી ગોળમેજ પરિષદમાં કોમી ચુકાદાની ઘોષણા બ્રિટિશ પ્રધાનમંત્રી રેમ્ઝે મેકડોનાલ્ડ દ્વારા

>> ગાંધીજી અને આંબેડકર વચ્ચે પૂના કરાર

1935

>> ભારત શાસન અધિનિયમ

1940

>> લિનલિથગો દ્વારા ઓગસ્ટ પ્રસ્તાવ

>> પાવનારથી ગાંધીજીએ વ્યાકતીગત સત્યાગ્રહની શરૂવાત કરી “દિલ્હી ચલો” ના સૂત્ર સાથે

>> મુસ્લિમ લીગ દ્વારા લાહોર અધિવેશનમાં પાકિસ્તાનની માંગ

1942

>> ક્રિપ્સ મિશનનું ભારતમાં આગમન

>> 9 ઓગસ્ટ ભારત છોડો આંદોલનની શરૂવાત

1943

>> રાસબિહારી બોઝ દ્વારા જાપાનમાં આઝાદ હિન્દ ફૌજની રચના, સુભાષચંદ્ર બોઝને ફૌજના સેનાપતિ બનાવ્યા.

1944

>> સી. રાજગોપાલાચારી ફોર્મુલા જેથી ગાંધી – જીન્ના સંવાદ

1945

>> વેવેલ યોજના જે પરથી શિમલા સંમેલન

>> બ્રિટનમાં ચૂંટણી વડાપ્રધાન ચર્ચિલની હાર નવા વડાપ્રધાન ક્લિમેટ એટલી

1946

>> કેબિનેટ મિશનનું આગમન

>> બંધારણસભાની રચના, અંતરિમ સરકાર

>> 16 ઓગસ્ટ મુસ્લિમ લીગ દ્વારા સીધા પગલા દિવસ

1947

>> માઉન્ટ બેટન યોજના (3 જૂન 1947)

>> 4 જુલાઇ 1947 બ્રિટિશ પાર્લામેન્ટમાં હિન્દ સ્વતંત્રતા ધારો પસાર

>> 14 ઓગસ્ટની મધ્યરાત્રિએ ભારત આઝાદ

>> 15 ઓગસ્ટ ભારતીય સ્વતંત્રતા દિવસ  

વધુ વાંચો

👉 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં મહત્વપૂર્ણ અધિવેશન
👉 જૈન ધર્મના તીર્થકરો અને તેના પ્રતીકો
👉 ડેલહાઉસીની ખાલસા નીતિ
👉 ગુજરાતનાં ઇતિહાસની ટેસ્ટ

સાલ મુજબ આઝાદીનો ઘટનાક્રમ : UPSC, GPSC, Police, Bin sachivalay, Talati

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

1 thought on “સાલ મુજબ આઝાદીનો ઘટનાક્રમ (ભારતનો ઇતિહાસ)”

Leave a Comment

error: Content is protected !!