Join our WhatsApp group : click here

સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ નો ઇતિહાસ

અહીં ગુજરાતી વ્યાકરણનો પ્રસિદ્ધ ગ્રંથ siddhhem shabdanushasan વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

સિદ્ધહેમ શબ્દાનુશાસન

સિદ્ધરાજ જયસિંહે મળવાના રાજા ભોજનો ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા હતા. સિદ્ધરાજે હેમચંદ્રાચાર્યને વ્યાકરણ ના મૂળ સૂત્રો અને વિવેચન આધારિત સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના ગ્રંથ રચવાની પ્રેરણા આપી હતી.

હેમચંદ્રાચાર્ય એ જ્યારે આ ગ્રંથ લખી કાઢ્યો તીરે સિદ્ધરાજે આ મહાગ્રંથને સમ્માન આપવા માટે તેને શણગારેલા હાથી ઉપર આદરપૂર્વક પધરાવીને આખા પાટણ નગરમાં વાજતે ગાજતે વરઘોડો કાઢ્યો હતો.

આ શોભાયાત્રાની વિશેષતા એ હતી કે, ગ્રંથના રચયિતા હેમચંદ્રાચાર્ય અને ગુજરાતનાં રાજા સિદ્ધરાજ જયસિંહે બંને પગપાળા ચાલીને એ શોભાયાત્રામાં સામેલ થયા હતા.

આ ગ્રંથમાં ચાર અધ્યાય છે ને દરેક અધ્યાયને ચાર પદ છે.

આ ગ્રંથ આખા ભારતમાં પ્રખ્યાત બનાવવાનો શ્રેય સિદ્ધરાજ જયસિંહને જાય છે. તેને 300 લાહિયાઓ પાસેથી આ ગ્રંથની સેંકડો નકલો કરાવી હતી.

આ ગ્રંથમાં પહેલા સાત અધ્યાયોમાં સંસ્કૃત વ્યાકરણનું અને આઠમાં અધ્યાયમાં પાકૃત અને અપભ્રંશ ભાષાઓના વ્યાકરણનું નિરૂપણ કરેલું છે.

Read more

👉 ગુજરાતમાં સોલંકી વંશ
👉 ગુજરાતમાં વલભી સવંત
👉 ગુજરાતનાં નામકરણ સબંધિત પ્રશ્નો

Siddhhem shabdanushasan : : Gujarat no itihas : : GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab Mamlatdar, Bin sachivalay, Talati

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!