Question : 01
ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ?
- ટિપ્પણી નૃત્ય
Question : 02
પાલિતાણાના
જૈન મંદિરો
કયા પર્વત પર આવેલા છે ?
-
શેત્રુંજય
Question : 03
હર્ષવર્ધન કયા સ્થળે પાંચ વર્ષે ધર્મપરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો ?
-
પ્રયાગ
Question : 04
પાલનપૂર નજીક અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે ?
-
જેસોરની
Question : 05
ગુહાઈ સિંચાઇ યોજના કયા જિલ્લામાં છે ?
- સાબરકાંઠા
Question : 06
જુગારનો અડો રાખવા બદલ દોષિત ઠરવાથી કઈ શિક્ષાની જોગવાઈ છે ?
- બે વર્ષ
સુધીની કેદ
Question : 07
અણુ વિદ્યુતમથકમાં ઉત્પાદિત થતી
રાખ શાનું
ઉદાહરણ છે ?
-
આડપેદાશ
પોલીસ કોન્સ્ટેબલની
MCQ
આધારીત મોક ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો :
Click here