રામસર સ્થળો
રામસર સંધિ પર
02 ફેબ્રુઆરી
1971માં
ઈરાનના રામસર
શહેરમાં હસ્તાક્ષર
કરવામાં
આવ્યા હતા.
રામસર સ્થળો
ભારતે
1 ફેબ્રુઆરી,
1982ના રોજ
રામસર સંધિ પર
હસ્તાક્ષર કર્યા
હતા.
રામસર સ્થળો
ભારતમાં 2022
સુધીમાં
47 રામસર
સ્થળો
આવેલા છે.
રામસર સ્થળો
વર્ષ 2012-13 થી
ભારતે રાષ્ટ્રીય
આર્દ્રભૂમિ
સંરક્ષણ
કાર્યક્રમ શરૂ
કર્યો છે.
રામસર સ્થળો
ચિલ્કા સરોવર અને
કેવલાદેવી રાષ્ટ્રીય
ઉદ્યાન
રામસર સાઇટની
યાદીમાં શામિલ
થનાર ભારતના
પ્રથમ સ્થળો છે.
રામસર સ્થળો
દર વર્ષે 2 ફેબ્રુઆરી
ના રોજ
‘વિશ્વ આર્દ્રભૂમિ
દિવસ
(World Wetland
Day) ઉજવવામાં
આવે છે.
ગુજરાત અને ભારતના રામસર સ્થળોની યાદી જાણવા click here ના બટન પર ક્લિક કરો
click here