‘ગુજરાત નો અશોક’ તરીકે કોને ઓળખવામાં આવે છે.(Gujarat no ashok)
ANS. ગુજરાતનાં અશોક તરીકે કુમારપાળને ઓળખવામાં આવે છે.
શા માટે?
બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં જે સ્થાન મૌર્ય સમ્રાટ અશોકનું છે તે સ્થાન ગુજરાતમાં જૈન ધર્મના અભ્યુદયમાં સોલંકી રાજા કુમારપાળનું ગણાય છે. તેથી જ તેને “ગુજરાત નો અશોક” કહેવાય છે.