Join our WhatsApp group : click here

ભારતના બંધારણની ક્વિઝ નંબર : 18

Indian constitution Quiz : 18 -અહીં ભારતના બંધારણની ક્વિઝ નંબર 18 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ પ્રશ્નો નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરિક્ષાના તમામ વિષયો માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian constitution
Quiz number: 18
Question: 15
Type: MCQ

ભારતના બંધારણની ક્વિઝ નંબર : 18

733

Indian constitution Quiz : 18

Indian constitution Quiz : 18

1 / 15

નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1). ભારતના બંધારણનો અનુચ્છેદ 16 નાગરિકને જાહેર રોજગારની બાબતમાં રાજ્ય દ્વારા ભેદભાવ સામે રક્ષણ આપે છે.
2). પછાત વર્ગોને આરક્ષણ આપવાનો પ્રથમ માપદંડ સમાજના વર્ગનું સામાજિક અને શૈક્ષણિક પછાતપણું છે.
3). પછાત વર્ગોને આરક્ષણ આપવાનો બીજો માપદંડ જાહેર રોજગારમાં અપૂરતું પ્રતિનિધિત્વ છે.

2 / 15

લોકસભાના અધ્યક્ષની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1). લોકસભાનું વિસર્જન થયાથી, અધ્યક્ષ પોતાનો હોદ્દો ખાલી કરતાં નથી અને નવી ચૂંટાયેલી લોકસભા મળે ત્યાં સુધી ચાલુ રહે છે.
2). લોકસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાના આશય માટેના પ્રસ્તાવની ઓછામાં ઓછી 10 દિવસની નોટિસ આપવી પણ ફરજિયાત છે.
3). અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન તેઓ મત આપી શકશે નહીં.

3 / 15

ભારતના સંવિધાનની જોગવાઇ હેઠળ પંચાયતોને કર નાખવાની સત્તા અને ફંડ બાબતે કોણ જોગવાઈ કરી શકશે ?

4 / 15

ભારત સરકાર અધિનિયમ 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). આ અધિનિયમમે 11 પ્રાંતો પૈકી 6 પ્રાંતોમાં દ્વિસંગીકરણ દાખલ કર્યું.
2). આ અધિનિયમ કચડાયેલાં વર્ગો માટે અલગ મતદારોમંડળો અન્વયે કોમી પ્રતિનિધિત્વનો સિદ્ધાંત લાગુ કર્યો.
3). આ અધિનિયમે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સ્થાપનાની જોગવાઈ કરી.

5 / 15

રાજયના રાજયપાલની ન્યાયિક સત્તા વિશે નીચે પૈકી કયું/ કયાં વિધાન/વિધાનો સાચું /સાચાં છે ?

6 / 15

ભારત સરકાર અધિનિયમ, 1935ની નીચેના પૈકીની કઈ અનુસૂચિ કાયદાકીય સૂચિઓ ધરાવે છે ?

7 / 15

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). કરવેરાને લગતાં કાયદા બાબતે રાજ્યો પાસે સમવર્તી અધિકારક્ષેત્ર ઉપલબ્ધ નથી.
2). પરંતુ GST બાબતે 101માં સુધારા અધિનિયમ, 2016 એ ખાસ જોગવાઈ કરીને અપવાદ બનાવ્યો છે.
3). જ્યાં પુરવઠો રાજ્યની બહાર પૂરો પાડવામાં આવે છે ત્યાં રાજયની ધારાસભાને માલના પુરવઠા ઉપર કર લાદવા ઉપર પ્રતિબંધ છે.

8 / 15

કેન્દ્રિય ચીફ વિજિલન્સ કમિશનને કોના દ્વારા હોદ્દા પરથી દૂર કરી શકાય છે ?

9 / 15

નીચેના પૈકી કયો અનુચ્છેદ ઇન્ટરનેટના ઉપયોગની જોગવાઈ કરે છે ?

10 / 15

અખિલ ભારતીય સેવાઓ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1). અખિલ ભારતીય સેવાઓ ઉપર અંતિમ નિયંત્રણ સંઘનું હોય છે, જ્યારે રાજ્યએ ત્વરિત નિયંત્રણ ધરાવે છે.
2). 1947માં માત્ર બે જ અખિલ ભારતીય સેવાઓ હતી. ત્રીજી સેવા ત્યાર બાદ શરૂ કરવામાં આવી.
3). લોકસભાના ઠરાવના આધારે સંસદને નવી અખિલ ભારતીય સેવાઓ શરૂ કરવાની સત્તા છે.

11 / 15

ભારતના સંવિધાનના અનુચ્છેદ 360ની જોગવાઈનો અમલ અત્યાર સુધી કેટલી વખત થયો છે ?

12 / 15

નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયાં રાજયના રાજયપાલે આદિજાતિ વિસ્તારોમાં કોઈ નવા સ્વાયત્ત જિલ્લો રચવાની સત્તા છે ?

13 / 15

ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1). તેઓ રાષ્ટ્રપતિ તરીકે વધુમાં વધુ છ મહિનાના સમયગાળા માટે કાર્ય કરી શકે છે.
2). રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતાં દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના ચેરમેનની ફરજ પદની ફરજો બજાવતાં નથી.
3). બંધારણે ભારતના રાષ્ટ્રપતિ માટેના ભથ્થા નિશ્ચિત કર્યા નથી.

14 / 15

લાભદાયક હોદ્દા બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

15 / 15

ભારતીય સંવિધાન દ્વારા નીચે દર્શાવેલ ભાષાઓ પૈકી કઈ ભાષા માન્યતા પ્રાપ્ત ભાષા તરીકે ગણેલ નથી ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 40%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!