Join our WhatsApp group : click here

ભારતના ભૂગોળની ક્વિઝ નંબર : 07

Indian Geography Quiz : 07 -અહીં ભારતના ભૂગોળની ક્વિઝ નંબર 07 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને તમામ પરીક્ષાઓમાં ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરિક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian Geography
Quiz number: 7
Question: 15
Type: MCQ

ભારતના ભૂગોળની ક્વિઝ નંબર : 07

371

Indian Geography Quiz : 07

ભારતની ભૂગોળ ક્વિઝ : 07

1 / 15

નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
1). શેવરોય ટેકરીઓ : પૂર્વઘાટ
2). કાર્ડમમ ટેકરીઓ : પશ્ચિમ ઘાટ
3). અનાઈ મલાઈ ટેકરીઓ : ગર્હજટ પર્વતમાળા

2 / 15

નીચેના પૈકી કયો ઘઉંના પાકનો રોગ નથી ?


3 / 15

ભારત અને તિબેટને જોડતો મુખ્ય માર્ગ કે જે કાલિમપોંગ અને લ્હાસાને જોડે છે તે નીચેના પૈકી ક્યાંથી પસાર થાય છે ?  

4 / 15

દ્વીપકલ્પીય નદીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
1). દ્વીપકલ્પીય નદીઓ પૈકી ગોદાવરીએ સૌથી લાંબી નદી છે.
2). કૃષ્ણા નદી શિવસમુદ્રમ તથા હોગેનકાલ જેવાં જોવાલાયક જળધોધનું નિર્માણ કરે છે.
3). મધ્ય પ્રદેશમાં જબલપૂર પાસે ભેડઘાટના આરસપહાણ ખડકક્ષેત્રમાં નર્મદાની કોતર અને કપિલધારા જળધોધ એક મનોહર દ્રશ્ય પ્રસ્તુત કરે છે.


5 / 15

નોકરેક રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે ?

6 / 15

ભારતના વિસ્તારમાં કેટલા પ્રતિશત ભાગમાં વાર્ષિક 750 મીમી. થી ઓછો વરસાદ પડે છે ?

7 / 15

નીચેના પૈકી કયું વિધાન/વિધાનો રાષ્ટ્રીય ઘોરી માર્ગ અને જલ માર્ગ માટે સાચું/સાચાં છે ?

8 / 15

ભારતમાં વન વિષે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). વન્યજીવ અભયારણ્ય ચોક્કસ પ્રજાતિઓના સંરક્ષણ માટેનું ગણી શકાય.
2). રાષ્ટ્રીય ઉદ્યાન થોડીક પ્રજાતિઓ માટે જ નહીં પરંતુ સંપૂર્ણ નિવસનતંત્રના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
3). આરક્ષિત વનમાં જાહેર જનતાને બળતણ એકત્રિત કરવા પર અને ઢોર ચરાવવા પર પ્રતિબંધ છે.
4). સુરક્ષિત વનમાં સરકાર જાહેર જનતાને બળતણ એકત્રિત કરવા તથા ઢોર ચરાવવાની મંજૂરી આપે છે.  

9 / 15

ભારત...............ગરીબી ધરાવતો દેશ છે ?

10 / 15

લક્ષ્યદ્વીપ સમૂહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવવસ્તી જોવા મળે છે ?

11 / 15

દ્વીપકલ્પીયની મહત્વની નદીઓમાંથી નીચેના પૈકી કઈ નદી પશ્ચિમઘાટમાંથી ઉદ્દભવતી નથી ?


12 / 15

પશ્ચિમ ભારતમાં થરના રણના અસ્તિત્વના સંભવિત કારણો ................. છે.

13 / 15

ભારતના દરિયા કિનારા વિષે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). ભારતનો દરિયાકિનારો 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પર્શે છે.
2). પૂર્વના દરિયાકિનારામાં પૂર્વઘાટ તથા બંગાળની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખત્રિકોણ પ્રદેશથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે.
3). પશ્ચિમનો દરિયાકિનારો કચ્છના રણથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે.
4). પશ્ચિમનો દરિયાકિનારો બે ભાગમાં વિભાજિત થયેલો છે. કોંકણ દરિયાકિનારો અને આંધ્ર દરિયાકિનારો

14 / 15

ભારતમાં નીચેના પૈકી કયું ઉદ્યોગ ક્ષેત્ર એલ્યુમિનિયમનું મુખ્ય વપરાશ કર્તા છે ?


15 / 15

બંધ અને નદી સંબધિત નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
1). પોચમપાડ : ગોદાવરી
2). શ્રી શૈલમ : કૃષ્ણા
3). નિમ્બો બજગો : ચિનાબ
4). ટિહરી : ભાગીરથી

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 40%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!