Join our WhatsApp group : click here

ભારતના ભૂગોળની ક્વિઝ નંબર : 06

Indian Geography Quiz : 06 -અહીં ભારતના ભૂગોળની ક્વિઝ નંબર 06 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલ છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Subject: Indian Geography
Quiz number: 06
Question: 15
Type: MCQ

Indian Geography Quiz: 06

517

Indian Geography Quiz : 06

ભારતની ભૂગોળ ક્વિઝ : 06

1 / 15

ભારતની પશ્ચિમ બાજુ નીચેના પૈકી કયા બંદરો આવેલા છે ?
1). માર્માગોવા       2). મેંગ્લોર        3). કોચી           4). જે.એન.પી.ટી.

2 / 15

ભારતના કેટલા રાજ્યો ચીનની સરહદ સાથે જોડાયેલા છે ?

3 / 15

નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?
1). એલેન વન પ્રાણી ઉદ્યાન : કાનપુર
2). નહેરુ ઝૂલોજિકલ પાર્ક : દિલ્હી
3). ઇન્દિરા ગાંધી ઝૂલોજિકલ પાર્ક : હૈદરાબાદ
4). અરિનગર અન્ના ઝૂલોજિકલ પાર્ક : ચેન્નઇ

4 / 15

કલકત્તા સ્થિત હુગલી નદી પરના હાવરા બ્રિજનું  વર્ષ 1965માં નવું નામ નીચેના પૈકી કયું આપવામાં આવ્યું હતું ?

5 / 15

‘તરતા ટાપુઓ’ એ ભારતમાં............. સરોવરની વિશિષ્ટ લાક્ષણિકતા છે.


6 / 15

હિમાલય કેટલી સમાંતર પર્વતશ્રેણીઓથી બન્યો છે ?


7 / 15

અરવલ્લી પર્વતો વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

8 / 15

ભારતનો દક્ષિણ પશ્ચિમી દરિયાકાંઠો .....................તરીકે ઓળખાય છે.

9 / 15

અંદમાન અને નિકોબાર ટાપુઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1). તે વિષુવવૃતિય આબોહવા ધરાવે છે.
2). ભારતમાં આ એક જ એવું સ્થળ છે કે જયા જ્વાળામુખી આવેલ છે.
3). ભારતમાં આ એક જ એવું સ્થળ છે કે જ્યાં પરવાળા તળિયા મળે છે.

10 / 15

નીચેના પૈકી કયા પ્રદૂષકો મોટર વાહનમાંથી નીકળતા ઉત્સર્જનોમાં હોય છે ?
1). સસ્પેન્ડેડ પર્ટીક્યૂલેટ મેટર
2). નાઇટ્રોજન ઓકસાઇડ્સ
3). હાઈડ્રોકર્બન્સ
4). કાર્બન મોનોક્સાઈડ

11 / 15

નીચેના પૈકી કયા કોલસા ક્ષેત્રો ગોંડવા પ્રણાલી સાથે સંકળાયેલા નથી ?

12 / 15

ભારતના નીચેના પૈકી કયો વિસ્તાર મેંગરુવ જંગલ, નિત્ય લીલાં જંગલ અને પાનખર જંગલનું મિશ્રણ ધરાવે છે ?

13 / 15

નીચે દર્શાવેલ ઉત્તરાખંડના મંદિરો પૈકી કયું મંદિર સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત છે?

14 / 15

ઉત્તર પૂર્વીય ચોમાસું અથવા પાછા ફરતાં મોસમી પવનો ત્યારે થાય છે જ્યારે...............
1). ચોમાસાની ઋતુ બાદ સૂર્ય દક્ષિણ તરફ પાછો વળે છે.
2). ભારતીય ઉપખંડનો ઉત્તરીય જમીખંડ ઠંડો થવા લાગે છે.
3). દેશના દક્ષિણી પ્રદેશમાં શુષ્ક ઋતુ હોય છે.


15 / 15

ઘઉંના વાવેતર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1). તે એવી જમીનમાં સરસ રીતે ઓકે છે કે જે ગોરાડું જમીનની જેમ પાણીને સરળતાથી નીકળી જવા દેતી નથી.
2). તે ઉષ્ણકટિબંધ પ્રદેશનો પાક છે.
3). તેના માટે પાક ઉગાડવાની ઋતુમાં માફકસરનો વરસાદ અને લાવણીના સમયે તેજસ્વી સૂર્ય પ્રકાશ જરૂરી છે.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 38%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!