કટોકટી વિષયક સત્તાઓ
1). રાષ્ટ્રપતિ અનુચ્છેદ-352 મુજબ મંત્રી પરિષદની લેખિત ભલામણથી રાષ્ટ્રીય કટોકટી જાહેરાત કરી શકે છે.
2). રાષ્ટ્રપતિ અનુચ્છેદ –356 મુજબ રાજયમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જવાથી રાષ્ટ્રપતિ શાસનની જાહેરાતકરી શકે છે.
3). રાષ્ટ્રપતિ અનુચ્છેદ- 360 મુજબ મંત્રી પરિષદની ભલામણથી સંપૂર્ણ દેશમાં કે કોઈ ભાગમાં નાણાંકીય કટોકટીની જાહેરાત કરી શકે છે.