Join our WhatsApp group : click here

રાષ્ટ્રપતિની કટોકટી વિષયક સત્તાઓ

કટોકટી વિષયક સત્તાઓ

1). રાષ્ટ્રપતિ અનુચ્છેદ-352 મુજબ મંત્રી પરિષદની લેખિત ભલામણથી રાષ્ટ્રીય કટોકટી જાહેરાત કરી શકે છે.

2). રાષ્ટ્રપતિ અનુચ્છેદ –356 મુજબ રાજયમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જવાથી રાષ્ટ્રપતિ શાસનની જાહેરાતકરી શકે છે.

3). રાષ્ટ્રપતિ અનુચ્છેદ- 360 મુજબ મંત્રી પરિષદની ભલામણથી સંપૂર્ણ દેશમાં કે કોઈ ભાગમાં નાણાંકીય કટોકટીની જાહેરાત કરી શકે છે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!