1). પ્રથમ માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે.
2). રાષ્ટ્રપતિ પૂર્વ મંજૂરી લીધા પછી જ ગૃહમાં રજૂ કરાય છે.
3). નાણાં ખરડો માત્ર મંત્રી દ્વારા જ રજૂ કરી શકાય છે.
4). નાણાં ખરડો લોકસભામાં ભલામણ પસાર થયા બાદ રાજયસભામાં ભલામણ સૂચવવા માટે રજૂ કરવામાં આવે છે.
5). રાજ્યસભા 14 દિવસમાં નાણાં ખરડા પર ભલામણ ન સૂચવે તો તે ખરડો પસાર થયેલ ગણાશે.
6). રાજ્યસભા દ્વારા સૂચવે ભલામણ લોકસભા માનવા બંધાયેલ નથી.
7). કોઈ ખરડો નાણાં ખરડો છે કે નહીં તેમાં લોકસભાના સ્પીકરનો નિર્ણય અંતિમ ગણાશે.