Join our WhatsApp group : click here

નાણાં ખરડો (અનુચ્છેદ – 110)

1). પ્રથમ માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે.

2). રાષ્ટ્રપતિ પૂર્વ મંજૂરી લીધા પછી જ ગૃહમાં રજૂ કરાય છે.  

3). નાણાં ખરડો માત્ર મંત્રી દ્વારા જ રજૂ કરી શકાય છે.

4). નાણાં ખરડો લોકસભામાં ભલામણ પસાર થયા બાદ રાજયસભામાં ભલામણ સૂચવવા માટે રજૂ કરવામાં આવે છે.

5). રાજ્યસભા 14 દિવસમાં નાણાં ખરડા પર ભલામણ ન સૂચવે તો તે ખરડો પસાર થયેલ ગણાશે.

6). રાજ્યસભા દ્વારા સૂચવે ભલામણ લોકસભા માનવા બંધાયેલ નથી.

7). કોઈ ખરડો નાણાં ખરડો છે કે નહીં તેમાં લોકસભાના સ્પીકરનો નિર્ણય અંતિમ ગણાશે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!