Join our WhatsApp group : click here

Gujarati Sahitya Quiz: 26

અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 26 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Quiz number: 26
Question: 25
Type: MCQ

Gujarati Sahitya Quiz: 26

746

Gujarati Sahitya Quiz : 26

Gujarati Sahitya Quiz : 26

1 / 25

બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા?

2 / 25

સૌથી દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતા સામાયિકનું નામ જણાવો?

3 / 25

ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે- કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે?

4 / 25

‘થોડાં આસું, થોડાં ફૂલ’ કોની આત્મકથા છે?

5 / 25

‘લીલેરો ઢાળ’ કાવ્યસંગ્રહના સર્જક કોણ છે?

6 / 25

નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ ‘મરીઝ’ નો છે?

7 / 25

નીચે દર્શાવેલ ક્રુતિના સાચા સર્જકના નામ જણાવો? : ‘ઝાકળ જેવા અણદીઠ’

8 / 25

“રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા” આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે .......... માટે કર્યો હતો?

9 / 25

નીચે આપેલ કૃતિઓમાંથી કઈ ક્રુતિ સ્વામિ આનંદની છે?

10 / 25

“જાય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથની’ -આ કાવ્યના રચયિતા કવિ કોણ છે?

11 / 25

નીચેનામાંથી કયું પુસ્તક વિનોદ ભટ્ટે લખ્યું છે?

12 / 25

કોણ જુદું પડે છે?

13 / 25

પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ ક્રુતિનું સર્જન નથી કર્યું?

14 / 25

નીચે દર્શાવેલ નિબંધસંગ્રહના લેખકનું નામ જણાવો.- ‘મોજાંને ચીંધવા સહેલા નથી.’

15 / 25

‘હદયવીણા’ અને ‘વિવર્તલીલા’ કોની રચનાઓ છે?

16 / 25

નીચે દર્શાવેલો કેન્દ્રવર્તી વિચાર કઈ ક્રુતિનો છે તે જણાવો : આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે.

17 / 25

નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી?

18 / 25

‘ક્રિકેટના કામણ’ એ કોની ક્રુતિ છે?

19 / 25

ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું છે?

20 / 25

ગુજરાતી ભાષાની પ્રથમ પ્રશિષ્ટ હાસ્ય નવલકથા કઈ?

21 / 25

નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી?

22 / 25

સફારી કયા વિષયનું પ્રક્ષિક છે?

23 / 25

ટૂંકી વાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો?

24 / 25

‘શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.’ – કોની કૃતિમાં આ ઉલ્લેખ છે?

25 / 25

કવિશ્રી જયંત પાઠકની રચના ‘ચિતારો’ માં કવિએ કોને ચિતારા તરીકે નિરુપ્યા છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!