Join our WhatsApp group : click here

ભારતના બંધારણની ક્વિઝ નંબર : 17

Indian constitution Quiz : 17 -અહીં ભારતના બંધારણની ક્વિઝ નંબર 17 આપવામાં આવી છે. જેમાં અગાવની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian constitution
Quiz number: 17
Question: 15
Type: MCQ

ભારતના બંધારણની ક્વિઝ નંબર : 17

572

Indian constitution Quiz : 17

Indian constitution Quiz : 17

1 / 15

ભારતના નિયંત્રક અને મહાલેખાં પરીક્ષક ...............સિવાયની તમામ પ્રકારની લેખાં પરીક્ષા (ઓડિટ) કરે છે.

2 / 15

નીચેના પૈકી કયા આયોગ/સમિતિએ સૌપ્રથમવાર એક સાથે ચૂંટણીની ભલામણ કરી હતી ?

3 / 15

નીચેના પૈકી કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે ?

4 / 15

નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?

5 / 15

ભારતના બંધારણના હેતુઓમાંનો એક “આર્થિક ન્યાય’ ની જોગવાઈ ................માં છે.

6 / 15

ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). જ્યાં સુધી તેમનો ઉત્તરાધિકારી હોદ્દો ના સાંભળે ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ તેમનું પદ તેમની 5 વર્ષની મુદત બાદ ધારણ કરી શકે છે.
2). ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયાને લગતો ઠરાવ ફક્ત રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે.
3). દૂર કરવાનો ઠરાવ ઓછામાં ઓછી 30 દિવસની આગોતરી નોટિસ અપાયા સિવાય રજૂ કરી શકાય નહીં.

7 / 15

બંધારણસભામાં નીચેના પૈકી કઈ જ્ઞાતિ ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતી હતી ?

8 / 15

રાજયસભાના ઉપાધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1). જો ઉપરાષ્ટ્રપતિ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હોય તો ઉપાધ્યક્ષ અન્ય સામાન્ય સભ્યની જેમ રહશે.
2). તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે.
3). પરંતુ તેઓ ગૃહ સમક્ષના કોઈ પ્રશ્ન ઉપર મત આપી શકશે નહીં.

9 / 15

અનુચ્છેદ 21 બાબતે સર્વોચ્ચ અદાલતના અર્થઘટન બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાનો/વિધાન સાચું/સાચાં છે ?

10 / 15

નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ?

11 / 15

ભારતના બંધારણમાં અનુચ્છેદ-22 હેઠળ નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1). વ્યક્તિને પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેની મારફતે પોતાનો બચાવ કરવાનો હક્ક છે.
2). વ્યક્તિને તેની ધરપકડના કારણો જાણવાનો હક્ક છે.
3). ઉપરોક્ત બે જોગવવાઈઓ શત્રુદેશની વ્યક્તિ અથવા નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતાં કોઈ કાયદા અનુસાર ધરપકડ કરાયેલી અથવા અટકમાં રાખેલી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહિ.

12 / 15

નીચેના પૈકી કયો ભારતના રાષ્ટ્રપતિનો વિવેકાધિકાર નથી?

13 / 15

સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે ધાર્મિક સંપ્રદાયે ત્રણ શરતો સંતોષવી પડશે.  નીચેના પૈકી તે કઈ શરતો છે.
1). તે વ્યક્તિઓનો એવો સમૂહ હોવો જોઈએ કે જે તેઓની અધ્યાત્મિક સુખાકારી માટે અનુકૂળ હોય તેવી માન્યતાઓનું તંત્ર ધરાવતું હોય.
2). તે વિશિષ્ટ નામે નિયુક્ત થયેલું હોવું જોઈએ
3). તે સર્વગત સંગઠન ધરાવતું હોવું જોઈએ

14 / 15

સંસદ દ્વારા ભારતના સંવિધાનમાં આમુખમાં સુધારો કરવા કયા અનુચ્છેદની જોગવાઈ અંતર્ગત થઈ શકે છે?

15 / 15

ભારતના ચૂંટણી પંચ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?


4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 36%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!