સામાન્ય જ્ઞાન : sat nadi no sangam
અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકામાં આવેલું વૌઠા સપ્ત સંગમ – સાત નદીઓનાં સંગમ તરીકે પવિત્ર તીર્થ મનાય છે. અહીં સાત નદીઓનું સંગમ થાય છે.
વૌઠામાં મળતી સાત નદીઓ :
1). હાથમતિ
2). સાબરમતી
3). મેશ્વો
4). માજૂમ
5). વાત્રક
6). ખારી
7). શેઢી
- વૌઠા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે.
- વૌઠા સાત નદીઓના સંગમ તરીકે પવિત્ર તીર્થ સંગમ મનાય છે,
- અહીં સાત નદીઓનું સંગમ થાય છે. જ્યાં કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી વૌઠાનો મેળો ભરાય છે.
- અમદાવાદમા જીલ્લામાં ભરાતા મેળાઓમાં વૌઠાનો મેળો સૌથી મોટો છે.
- આ મેળાની ખાસિયત એ છે કે અહીં ગધેડાઓ અને ઊંટોને શણગારીને ખરીદ – વેચાણ માટે લાવવામાં આવે છે. તેથી આ એક પશુમેળા તરીકે પ્રખ્યાત છે.
- રાજ્ય સરકાર અને તાલુકા પંચાત તરફથી અહીં સાંસ્ક્રુતિક કાર્યક્રમ અને ભજન મંડળી વગેરેનું આયોજન કરવામાં આવે છે.
sat nadi no sangam : GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin-sachivalay, Talati, Police constable and all competitive exam.