Join our WhatsApp group : click here

ગુજરાતના સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ નંબર : 07

અહીં ગુજરાતનાં સસ્કૃતિક વારસાની 07 નંબરની ક્વિઝ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. દરેક વિધાર્થી ટેસ્ટ આપ્યા પછી તમારો સ્કોર Comment કરી જરૂર જણાવે.

Subject : Gujarat art and culture
Quiz number : 07
Number of Question : 25
Quiz type : MCQ

Gujarat art and culture Quiz : 07

2536

Gujarat art and culture Quiz : 07

ગુજરાતના સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ : 07

1 / 25

1) કઈ જાતિની સ્ત્રીઓને ગુજરાતની લક્ષ્મીબાઈ કહેવામા આવી ?

2 / 25

2) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

3 / 25

3) ‘અસ્મિતા પર્વ’ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

4 / 25

4)

ચોરી કરવી નહીં અને કરાવવી નહિ એ કયુ વ્રત કહેવાય ?

5 / 25

5) ‘હોજે કુતુબ’ કયા તળાવ તરીકે પ્રખ્યાત છે ?

6 / 25

6) ‘કજોડા’ નાટકના લેખક કોણ છે ?

7 / 25

7)

નીચેના પૈકી કયું ગુજરાતનું લોકનૃત્ય છે ?

8 / 25

8) જૈન ધર્મનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ?

9 / 25

9) સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ?

10 / 25

10) ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુદ્ધ ઘી ચઢાવવામાં આવે છે ?

11 / 25

11) જૈન સમુદાયના પ્રથમ ભગવાન કોણ હતા ?

12 / 25

12) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાં ઉદ્ભવી ?

13 / 25

13) મોઢેરા સિવાય ગુજરાતમાં કયા અન્ય સ્થળે સૂર્યમંદિર આવેલું છે ?

14 / 25

14) સમૂહનૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતાં ગીતવિશેષને શું કહેવામા આવે છે ?

15 / 25

15) ગુજરાતમાં સૌથી વધારે આદિવાસી વસતી કયા જીલ્લામાં આવેલી છે ?

16 / 25

16) ભારતીય સાહિત્યનુ પ્રાચીનતમ પુસ્તક કયું છે ?

17 / 25

17) લોકસમૂહ દ્વારા વિકસતું કાવ્ય સ્વરૂપ કયું છે ?

18 / 25

18) ભવાઇવેશ શીખવનારને શું કહેવાય છે ?

19 / 25

19) નીચેના પૈકી કયું સ્થળ વોરા હવેલીની ભવ્યતા માટે જાણીતું છે ?

20 / 25

20) ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે ?

21 / 25

21) ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે, તેને શું કહેવાય છે ?

22 / 25

22) જામિયલશા પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જીલ્લામાં આવેલું છે ?

23 / 25

23) આમાંથી કયા કલાકાર ગુજરાતના નથી ?

24 / 25

24) ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગીનૃત્ય કયા નામે ઓળખાય છે ?

25 / 25

25) ‘ગુરુપુર્ણિમા’નો તહેવાર કયા દિવસે આવે છે ?

Your score is

The average score is 63%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!