Join our WhatsApp group : click here

ગુજરાતના સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ નંબર : 07

અહીં ગુજરાતનાં સસ્કૃતિક વારસાની 07 નંબરની ક્વિઝ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. દરેક વિધાર્થી ટેસ્ટ આપ્યા પછી તમારો સ્કોર Comment કરી જરૂર જણાવે.

Subject : Gujarat art and culture
Quiz number : 07
Number of Question : 25
Quiz type : MCQ

Gujarat art and culture Quiz : 07

2401

Gujarat art and culture Quiz : 07

ગુજરાતના સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ : 07

1 / 25

1) ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે, તેને શું કહેવાય છે ?

2 / 25

2) કઈ જાતિની સ્ત્રીઓને ગુજરાતની લક્ષ્મીબાઈ કહેવામા આવી ?

3 / 25

3) ‘કજોડા’ નાટકના લેખક કોણ છે ?

4 / 25

4) ‘હોજે કુતુબ’ કયા તળાવ તરીકે પ્રખ્યાત છે ?

5 / 25

5) સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ?

6 / 25

6) ‘ગુરુપુર્ણિમા’નો તહેવાર કયા દિવસે આવે છે ?

7 / 25

7) લોકસમૂહ દ્વારા વિકસતું કાવ્ય સ્વરૂપ કયું છે ?

8 / 25

8) નીચેના પૈકી કયું સ્થળ વોરા હવેલીની ભવ્યતા માટે જાણીતું છે ?

9 / 25

9)

નીચેના પૈકી કયું ગુજરાતનું લોકનૃત્ય છે ?

10 / 25

10) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

11 / 25

11) ભારતીય સાહિત્યનુ પ્રાચીનતમ પુસ્તક કયું છે ?

12 / 25

12) ભવાઇવેશ શીખવનારને શું કહેવાય છે ?

13 / 25

13) જૈન સમુદાયના પ્રથમ ભગવાન કોણ હતા ?

14 / 25

14) ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગીનૃત્ય કયા નામે ઓળખાય છે ?

15 / 25

15) ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુદ્ધ ઘી ચઢાવવામાં આવે છે ?

16 / 25

16) સમૂહનૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતાં ગીતવિશેષને શું કહેવામા આવે છે ?

17 / 25

17) ગુજરાતમાં સૌથી વધારે આદિવાસી વસતી કયા જીલ્લામાં આવેલી છે ?

18 / 25

18) ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે ?

19 / 25

19) મોઢેરા સિવાય ગુજરાતમાં કયા અન્ય સ્થળે સૂર્યમંદિર આવેલું છે ?

20 / 25

20) જૈન ધર્મનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ?

21 / 25

21) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાં ઉદ્ભવી ?

22 / 25

22)

ચોરી કરવી નહીં અને કરાવવી નહિ એ કયુ વ્રત કહેવાય ?

23 / 25

23) ‘અસ્મિતા પર્વ’ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

24 / 25

24) જામિયલશા પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જીલ્લામાં આવેલું છે ?

25 / 25

25) આમાંથી કયા કલાકાર ગુજરાતના નથી ?

Your score is

The average score is 63%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!