Join our WhatsApp group : click here

ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 14

અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 14 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Test number: 14
Question: 25
Type: Mcq

Gujarati Sahitya Quiz : 15

1293

Gujarati Sahitya Quiz : 15

ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 15

1 / 25

“જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથની” – આ કાવયના રચયિતા કવિ કોણ છે ?

2 / 25

‘પ્રેમભક્તિ' કોનું ઉપનામ છે ?

3 / 25

ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે ?

4 / 25

“દેખ બિચારી બકરી કેરો જોતાં ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિંદુસ્તાન – અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માસિકતા દર્શાવતી આ પંક્તિ કોની છે ?

5 / 25

બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં રચાયું છે ?

6 / 25

“કાન્ત” નું મૂળનામ શું છે ?

7 / 25

નીચેદર્શાવેલ ગુજરાતી સાહિત્ય સર્જન અને તેમના સ્થળ પૈકી કઈ જોડ સાચી નથી ?

8 / 25

જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે ?

9 / 25

‘માધવ કયાંય નથી મધુવનમાં’ ના સર્જક કોણ છે ?

10 / 25

ગુજરાતી ભાષાની પ્રથમ પ્રશિષ્ટ નવલકથા કઈ છે ?

11 / 25

ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોને કર્યો ?

12 / 25

નીચેનામાંથી “હાસ્યસમ્રાટ” નું બિરુદ કોને મળેલું છે ?

13 / 25

કવિ અખાનું મકાન અમદાવાદની કઈ પોળમાં આવેલું છે ?

14 / 25

ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું છે ?

15 / 25

ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે. : આ કયા કવિની રચના છે ?

16 / 25

કાકાસાહેબ કાલેલકરનું મૂળ નામ શું હતું ?

17 / 25

‘છ અક્ષરનું નામ’ કાવ્ય સંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે ?

18 / 25

કવિ ન્હાનાલાલનો જન્મ કયા થયો હતો ?

19 / 25

ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર ‘મિયાં ફૂસકી’ ના સર્જક કોણ છે ?

20 / 25

‘આગગાડી’ ના રચયિતા કોણ છે ?

21 / 25

સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા ?

22 / 25

કવિ નર્મદ કયા શહેરના વતની હતા ?

23 / 25

વિશ્વકક્ષાએ થયેલા વાર્તાસંચયમાં ‘ધૂમકેતુ’ ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ?

24 / 25

ટૂંકી વાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જન ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ?

25 / 25

“રહને કો ઘર નહીં હૈ, સારા જહાં હમારા” આ પંક્તિનો પ્રયોગ કવિ જયંતિ દલાલે કોના માટે કર્યો હતો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 61%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!