અનુચ્છેદ : 356
- રાજયપાલના રિપોર્ટ અથવા રાષ્ટ્રપતિ સ્વવિવેકથી રાજયમાં કે રાષ્ટ્રના અમુક વિસ્તારોમાં આ કટોકટી જાહેર કરે છે.
- કટોકટી લાગુ પાડયાના 2 માહિનામાં સંસદની સાદી બહુમતી દ્વારા મંજૂરી જરૂરી.
- દર 6 મહિને સંસદની મંજૂરીથી 3 વર્ષ સુધી લંબાવી શકાય.
Read more