Join our WhatsApp group : click here

સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ : 18

General science Quiz : 18 -અહીં સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર 18 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ નવી પદ્ધતિથી તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: General science
Quiz number: 18
Question: 15
Type: MCQ

સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ : 18

435

General science Quiz : 18

General science Quiz : 18

1 / 15

મોટર વાહન અધિનિયમ હેઠળ, હોર્નના અવાજની મર્યાદા ............... ડેસીબલ સુનિશ્ચિત કરેલ છે.

2 / 15

થર્મલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ થાય છે :

3 / 15

આંત્રપુચ્છ (Appendix) એ માનવશરીરના ............... ભાગ સાથે જોડાયેલુ હોય છે ?

4 / 15

વિદ્યુત પ્રતિરોધકના પામ માટે કયો એકમ વપરાય છે ?

5 / 15

પ્રાણી પેશીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). રક્ત એક જાતની સંયોજક પેશી છે.
2). અસ્થિ એક જાતની સંયોજક પેશી છે.
3). અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે.

6 / 15

સામાન્ય રીતે કોલેસ્ટેરોલ સ્તર ..................... સાથે સંબંધીત હોય છે.

7 / 15

ચંદ્રની સપાટી કે જે પડછાયામાં રહે છે તે ચંદ્રના ................ ખાતે વિસ્તૃત હોય છે.

8 / 15

વૈજ્ઞાનિક અને ઔદ્યોગીક સંશોધન પરિષદ અંગે નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
1). તેની સ્થાપના વર્ષ 1942 માં થઈ હતી.
2). તેની અંતર્ગત 38 સંશોધન પ્રયોગશાળાઓ/સંસ્થાઓ આવેલા છે.
3). 1967માં સૌપ્રથમ ભારતીય ટ્રેક્ટર સ્વરાજ વિકસિત કર્યું.

9 / 15

સ્નાયુઓના સંકોચન માટે માનવશરીરને નીચેના પૈકી કયું ખનીજ/ કયા ખનિજોની જરૂરિયાત હોય છે?
1). કેલ્શિયમ
2). લોહ
3). સોડિયમ


10 / 15

બરફનો વિશાળ જથ્થો કે જે ખીણની નીચેની તરફ અને પર્વતોના ઢોળાવો તરફ બરફ રેખા પસાર કર્યા બાદ પીગળે નહીં ત્યાં ધીમેથી ગતિ કરે છે તેને ................... કહેવાય છે.

11 / 15

HI 316 અને HI 353 એ નીચે પૈકી કયા પાકની નવી જાત છે ?

12 / 15

ઉપગ્રહો વિશે નીચેના પૈકી કયું/કયા વિધાન/ વિધાનો સાચું સાચાં છે ?

13 / 15

દ્રશ્યમાન રંગોના વર્ણપટમાં કયા રંગનું આવર્તન સૌથી નિમ્નતમ હોય છે.

14 / 15

માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય નીચેના પૈકી કયું છે?

15 / 15

DNA રસી વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). આ રસી બેક્ટેરિયલ DNA ના નાના વર્તુળાકાર અંશની બનેલી હોય છે.
2). આ રસીમાં એન્ટિજનનું વહન કરતાં બેક્ટેરિયલ DNAનો અંશ સીધો જ માનવને આપવામાં આવે છે.
3). તે એન્ટિજનને વિમુક્ત કરે છે જે આપણા રોગપ્રતિકારક તંત્રને સક્રિય કરે છે.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 40%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!