Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

Gpsc practice test: 03

Gpsc practice test: 03 -અહીં GPSC (Gujarat Public service commission) Class 1 & 2 ની પ્રેકટિસ ટેસ્ટ 03 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યા છે. આપેલ ટેસ્ટ GPSC ના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. નિયમિત GPSC ની પ્રેકટિસ ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name : GPSC Class 1 & 2
Test number: 03
Question: 15
Type: MCQ

Gpsc practice test: 03

442

GPSC TEST : 03

GPSC Prectice Test : 03

1 / 15

નીચેના પૈકી કયા વિકલ્પો સાચા છે.

1). પ્રાચીનકાળથી પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્ર વારાણસી ખાતે વિદ્વાન બ્રાહ્મણો રૂઢ પ્રણાલીમાં વ્યક્તિગત રીતે શિક્ષણ આપતા અને પોતાનાં વિદ્યાલયો ચલાવતાં.

2). તે વખતે વારાણસીમાં કોઈ જાહેર શિક્ષણ સંસ્થાઓ ના હતી.

3). અહીં માત્ર ધર્મશાસ્ત્રનું જ શિક્ષણ આપતું હતું.

2 / 15

નીચેના પૈકી કઈ ગુજરાતી ફિલ્મો ઓસ્કાર એવોર્ડ માટે શ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મના વર્ગમાં નામાંકિત થઈ છે?

1). રેવા

2). વીર હમીરજી

3). ધ ગુડ રોડ

4). હેલારો

3 / 15

“પ્રજાધારમિતા” શું છે?

4 / 15

અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા માટે નીચેના પૈકી કોને દાન આપ્યું હતું?

5 / 15

સુરતનો ઝરી-સોનાનો ઉદ્યોગ નીચેના પૈકી કયા સમયગાળાનો છે?

6 / 15

નીચેના પૈકી કોને અંગ્રેજ સરકારનો ‘સર’ નો ખિતાબ મળ્યો અને તેઓ અમદાવાદ શહેરના નગરપતિ બન્યા હતા?

7 / 15

અદી મર્ઝબાન દ્વારા પારસી રંગભૂમિને ફાળા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1). તેમણે રંગભૂમિના અર્વાચીનતા લક્ષણો ઉમેર્યા

2). તેમણે નાટકોમાં ગીત-સંગીતને વધુ પ્રાધાન્ય આપ્યું.

3). પરંપરિત નાટકોમાં આઠથી દશ દ્રશ્યોની પ્રથા દૂર કરી એક જ સેટ પર નાટ્ય ભજવણી સફળતાપૂર્વક થાય તેવી યોજના કરી.

8 / 15

‘કાકડા નૃત્ય’.................દેવને પ્રસન્ન કરવા માટે થાય છે?

9 / 15

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1). વાદ્યોના આજે ઓળખાતા ચારે પ્રકારોનો ઋગ્વેદમાં ઉલ્લેખ મળે છે.

2). તંતુવાદ્ય, ચર્મવાદ્ય, વાયુવાદ્ય વેદકાળમાં જાણીતા હતા.

3). ભારતીય સંગીત વિષેની ચર્ચા ‘ઢોલસાગર’ નામના સહુથી પ્રાચીન ગ્રંથમાં મળે છે.

10 / 15

ગુજરાતી જનજાતિના લોકો પાર્વતીમાતાના કયા રૂપને પૂજે છે?

11 / 15

નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?

1). ક્રુષ્ણ ભક્તિમાં વિશેષ ગવાતા રાગોમાં કાનડા, કેદાર અને સારંગનો સમાવેશ થાય છે.

2). ક્રુષ્ણને કેદાર પ્રિય હતો. ક્રુષ્ણને પ્રસન્ન કરવા નરસિંહ મહેતા કેદાર રાગ ગાતા હતા.

3). વજ્રમાં સારંગ રાગ બહુ ગવાય છે. લગ્નગીતો, ઋતુગીતો અને હારોગીતો સારંગમાં જ ગવાય છે.

12 / 15

નીચેના પૈકી કયા કલાકારે પગમાં સોનાનો તોડો પહેરીને પરંપરાગત ગુજરાતી નાટકમાં રાજા ભગીરથીનું પાત્ર ભજવ્યું હતું?

13 / 15

‘એભલ મંડપ’ અને ‘ચૈત્યગૃહ’ સાથેની ગુફાઓ ............. ખાતે આવેલી છે?

14 / 15

નીચેના પૈકી કયા ગુજરાતી કવિએ ‘ચિત્તવિચારસંવાદ’ લખ્યું છે?

15 / 15

વાઘેલા રાજવંશના રાણા વીરસિંહની યાદમાં રાજ્યમાં પાણીની તંગીની તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવવામાં આવ્યું?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 39%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!