Join our WhatsApp group : click here

ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 08

અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 08 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપેલા તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati sahitya
Quiz number: 08
Questions: 25
Quiz type: MCQ

Gujarati Sahitya Quiz: 08

1668

Gujarati Sahitya Quiz : 08

ગુજરાતી સાહિત્યની ક્વિઝ : 08

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

“સંસ્કૃત માંહેથી શોધિયું. પ્રાકૃત કીધું પૂર” પંક્તિના સર્જકનું નામ જણાવો ?

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

મધુરાયનું સાચું નામ જણાવો ?

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

હાસ્યનિબંધકાર, નાટયકાર બકુલ ત્રિપાઠીની ક્રુતિ જણાવો ?

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

કવિ-વિવેચક ભાનુપ્રસાદ પંડયાનું જન્મસ્થળ જણાવો ?

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

‘ગ્રંથલોક’ કઈ સંસ્થાનું મુખપત્ર છે ?

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

નવલકથાકાર રાવજી પટેલની ક્રુતિ જણાવો ?

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

‘નરસિંહ રા માહ્યરા’ ક્રુતિના રચયિતા જણાવો ?

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

‘વિન્ગ્સ ઓફ ફાયર’ નો ગુજરાતી અનુવાદનું પુસ્તક કયા નામે ઓળખાય છે ?

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

ગુજરાતી સામાયિક ‘કુમાર’ના કયા વર્ષ સુધીના પાછળના અંકોની માહિતી સી.ડી સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવી છે ?

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

“ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એંડ ધેર ઈન્ફલુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ” ક્રુતિના રચયિતાનું નામ જણાવો ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

પ્રેમાનંદના જીવના વિષે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

ચરિત્રકાર મકરંદ દવેની ક્રુતિ જણાવો ?

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

“બસ દુર્દશાનો એટલો આભાર હોય છે” કાવ્યના ગીતકાર કોણ છે ?

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

કયા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની’ પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

‘હવે પછી કોઈને સ્વચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી’ આ આદેશ કોણે આપ્યો છે ?

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

ગુજરાતની સાંસ્ક્રુતિક વિરાસતના ધરોહર સમાન પ્રસિદ્ધ ગુજરાતી કવિ, લેખક દુલા ભાયા કાગનું જન્મસ્થળ જણાવો ?

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથાના સર્જકનું નામ જણાવો ?

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

‘આખ્યાન’ સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ?

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

‘ઇર્શાદ’ કયા કવિનું ઉપનામ છે ?

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત ક્રુતિ ‘અવલોકના’ ના લેખકનું નામ જણાવો ?

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

હેમચંદ્રાચાર્યની ક્રુતિનું નામ જણાવો ?

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

કઈ ક્રુતિ જયંત પાઠકની નથી ?

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

ઉમાશંકર જોશીની ક્રુતિનું નામ જણાવો ?

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 08

સાહિત્યકાર રઘુવીર ચૌધરીનું વતન જણાવો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે ...

Your score is

The average score is 55%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!