Join our WhatsApp group : click here

ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 16

અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 16 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Quiz number: 16
Question: 25
Type: Mcq

Gujarati Sahitya Quiz : 16

/25
1107

Gujarati Sahitya Quiz : 16

ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 16

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

નીચેનામાંથી કનૈયાલાલ મા. મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન કઈ છે ?

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

“ગુજરાતની અસ્મિતા” શબ્દના પ્રણેતા કોણ હતા ?

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

‘મળેલા જીવ’ કોની ક્રુતિ છે ?

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

‘ઝાકળ જેવા અણદીઠ’ : કૃતિના સર્જક કોણ છે ?

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

રવિશંકર રાવળનું નામ કયા ક્ષેત્ર સાથે જોડાયેલુ છે ?

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

‘અતિજ્ઞાન’ ક્રુતિનો સાહિત્ય પ્રકાર કયો છે ?

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

“નળાખ્યાન” ની રચના કોણે કરી ?

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. આ પંક્તિ કયા કવિની છે ?

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

“થોડા આસું થોડા ફૂલ” કોની આત્મકથા છે ?

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

લોકપ્રિય કાવ્ય ‘કસુંબીનો રંગ’ ના કવિ કોણ છે ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

નીચેના પૈકીનું કયું તખલ્લુસ રામનારાયણ પાઠકનું નથી ?

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

નીચેનામાંથી કયું પુસ્તક વિનોદ ભટ્ટે લખ્યું છે ?

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

દૈનિકપત્રમાં “વિચારોના વૃંદાવનમાં” કોલમ લખનાર લેખક કોણ છે ?

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

સફારી કયા વિષયનું પ્રક્ષિક છે ?

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

નીચેનામાંથી કઈ ક્રુતિ ગાંધીજીની નથી ?

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

“ગુજરાતની અસ્મિતા” શબ્દના પ્રણેતા કોણ હતા ?

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

જેના નામ સાથે ‘કલીકાલસર્વજ્ઞ’ નું સન્માનસૂચક વિશેષણ જોડાય છે ?

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

‘ઉશનસ’ ઉપનામ કોનું છે ?

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

‘ગોરમાને પાંચ આંગળીએ પૂજયાં’ : આ ગીત કોનું છે ?

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

‘જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી’ : આપેલ પંક્તિ કોણે લખી છે ?

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

“વૈષ્ણવજન તો તેને કહીએ” –પંક્તિ કોની છે ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

ઉમાશંકર જોશીનું કયું સામાયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ?

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરુચિ જાગે એ માટે “આસ્વાદ, સંસ્કાર અને દિક્ષા” પરીક્ષાઓ યોજે છે ?

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

પ્રેમાનંદની કઈ ક્રુતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ?

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 16

‘સોક્રેટિક’ નવલકથાના સર્જક કોણ છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 63%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!