Join our WhatsApp group : click here

ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 20

અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 20 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમમા પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Quiz number: 20
Question: 25
Type: Mcq

Gujarati Sahitya Quiz: 20

/25
1720

Gujarati Sahitya Quiz : 20

ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 20

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

‘તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાના નાકાં ગયાં’ આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ?

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

કવિશ્રી ‘સુંદરમ’ નું નામ જણાવો ?

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

1967માં ગુજરાતનાં કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા ?

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

જય સોમનાથ નવલકથા કોણે લખી છે ?

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

‘ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ’ આ કયા કવિની પંક્તિઓ છે ?

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

જળકમળ છાંડી જાને બાળા... આ કાવ્ય કોણે ઉદ્દેશીને લખાયેલ છે ?

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

કાકા સાહેબ કાલેલકરને શું બિરુદ આપવામાં આવ્યું હતું ?

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મ સ્થળ કયું છે ?

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘માણસાઈના દીવા’ કોના કલમ દ્વારા લખાયેલ છે ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહી મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપૂર છે ?

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ?

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ?

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

ક્રુતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ?

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

કવિ અખાનો વ્યવસાય શો હતો ?

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

‘નિશાન ચૂક માફ નહી માફ નીચું નિશાન’ આ પંક્તિ કયા કવિની છે ?

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીયે...’ ની રચના કોણે કરી હતી ?

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

ઓખાહરણના સર્જકનું નામ શું છે ?

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

ભવાઇના આદ્ય પુરુષ અસાઈત ઠાકર કયા યુગમાં થઈ ગયા ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે ?

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ ..................

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 20

‘માનવીની ભવાઇ’ ક્રુતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે.....

Your score is

The average score is 69%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!