Join our WhatsApp group : click here

ભારતના સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ : 04

Indian Culture Quiz : 04 -અહીં ભારતના સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ નંબર 04 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરિક્ષના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian Culture
Quiz number: 04
Question: 15
Type: MCQ

ભારતના સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ : 04

225

Indian culture Quiz : 04

ભારતની સંસ્કૃતિ ક્વિઝ : 04

1 / 15

પુલિયાટ્ટમ લોકનૃત્ય કયાં રાજયનું છે ?

2 / 15

……………. એ પાણિનિસૂત્રોનાં પૂરવણીરૂપે વાર્તિકો લખ્યા.

3 / 15

“સાંઇ સેતી સાંચે રહુ, ઔરાં સં સુઘ-ભાઈ” -આ કોનો ધર્મ હતો ?

4 / 15

નીચેના તહેવારો અને ઉજવણી થતી હોય તેવા રાજયોની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે ?
1). પોંગલ : તામિલનાડુ
2). મેઘા બિહુ : અસમ
3). માધી : પંજાબ
4). કિચરી : રાજસ્થાન


5 / 15

પાવરી, તાડપું અથવા ડોબરું, રણશિંગુ અને નાગફણી કયાં પ્રકારનાં વાદ્યોમાં સમાવેશ થશે ?

6 / 15

નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1). વાદ્યોનાં આજે ઓળખાતા ચારેય પ્રકારોનો ઋગ્વેદમાં ઉલ્લેખ મળે છે.
2). તંતુવાદ્ય, ચર્મવાદ્ય, વાયુવાદ્ય વગેરે વેદકાળમાં જાણીતા હતા.
3). ભારતીય સંગીત વિશેની ચર્ચા ‘ઢોલ સાગર’ નામનાં સહુથી પ્રાચીન ગ્રંથમાં મળે છે.

7 / 15

નીચેના પૈકી કોની સાથે “Geographical Indication Status” જોડાયેલ છે ?
1). બનારસની સાડીઓ
2). રાજસ્થાની દાલ, બાટી અને ચુરમા
3). તિરુપતિ લાડુ


8 / 15

નીચના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1). ક્રુષ્ણ ભક્તિમાં વિશેષ ગવાતા રાગોમાં કાનડા, કેદાર અને સારંગનો સમાવેશ થાય છે.
2). ક્રુષ્ણને કેદાર રાગ પ્રિય હતો. ક્રુષ્ણને પ્રસન્ન કરવા નરસિંહ મહેતા કેદાર રાગ ગાતા હતા.
3). વજ્રમાં સારંગ રાગ બહુ ગવાય છે. લગ્નગીતો, ઋતુગીતો અને હરિગીતો સારંગમાં જ ગવાય છે.

9 / 15

નીચેના પૈકી કયાં વિધાનો સાચા છે ?
1). દ્રાવિડ શૈલીનાં મંદિરોમાં ચોરસ ગર્ભને ફરતો ઢાંકેલો પ્રદક્ષિણાપથ રાખીને તેને ફરતો મોટો ચોરસ રાખવામા આવે છે અને એની દીવાલની બહારની બાજુમાં અર્ધસ્તંભો વડે ગોખલા કાઢવામાં આવે છે.
2). દ્રાવિડ શૈલીનાં શિખર ઉપર જતાં સાંકડા થતાં જતાં અલગ અલગ મજલાઓનું બનેલું હોય છે.
3). નાગર શૈલીનાં શિખરો ઝોખ આડો હોય છે, જ્યારે દ્રવિડ શૈલીનાં શિખરો ઝોખ ઊભો હોય છે.

10 / 15

પિછવાઇ ચિત્રકલા સંદર્ભમાં નીચેના પૈકી કયાં/કયું વિધાન સાચું/સાચાં છે ?
1). પુષ્ટિમાર્ગ ચિત્રકલા છે.
2). કેનવાસ ઊપર દોરાય છે.
3). કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, શાહીબાગ અમદાવાદ ખાતે સંગ્રહ

11 / 15

ગુપ્તકાલીન ગુફા-મંદિરોનું વર્ગીકરણ નીચેના પૈકી કેટલા વિભાગમાં કરી શકાય ?


12 / 15

ઇલોરાનાં શૈલગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં ................. કહે છે.


13 / 15

‘પ્રજાપારમિતા’ શું છે ?


14 / 15

કાગળ પર જળરંગવાળું રાધાનાં વેશમાં ક્રુષ્ણનું રેખાંકન રાજસ્થાન કઈ કલમ તરીકે ઓળખાય છે ?

15 / 15

શિલ્પ માટેની સામગ્રી તરીકે ‘સ્પોટેડ સેન્ડસ્ટોન’ કઈ કલાશાળા ઉપયોગમાં લેતી હતી ?


4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે.....

Your score is

The average score is 39%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!