Join our whatsapp group : click here

Most IMP GK: Click here

ભારતના સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ : 03

Indian culture Quiz : 03 -અહીં ભારતના સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ નંબર 03 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian culture
Quiz number: 03
Question: 25
Type: MCQ

ભારતના સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ : 03

363

Indian culture Quiz : 03

Indian culture Quiz : 03

1 / 25

નીચેના પૈકી કઈ નાગર સ્થાપત્ય શૈલીની પેટા શાખા નથી?

2 / 25

લેખક અને ક્રુતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી?

3 / 25

................ વંશના રાજાઓએ નાલંદા અને વિક્રમશીલા જેવાં મહાન વિશ્વ વિદ્યાલયોને રાજયાશ્રય આપ્યો.

4 / 25

નીચેના વાક્યો તપાસો :

1). ગંધાર પ્રકારની બાંધણી ઉપર ગ્રીકની અસર છે અને બુદ્ધ ધર્મની તેની ઉપર અસર છે. હાલના કંધહાર વિસ્તારમાં તેનો મુખ્યત્વે વિકાસ થયેલ હતો.

2). અમરાવતી પ્રકારની બાંધણી એ સ્થાનિક કલા ઉપર આધારિત છે. તેમાં સફેદ આરસનો ઉપયોગ થાય છે.

5 / 25

નીચેના પૈકી કઈ પંક્તિઓ કબીરની નથી?

6 / 25

યમપૂરી..................છે.

7 / 25

હિંમતલાલ રામચંદ્ર દવે કયા નામથી ઓળખાય છે?

8 / 25

નીચેના પૈકી કયું સ્થળ એ UNESCO હેરિટેજ સ્થળ નથી?

9 / 25

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

10 / 25

“બોલે મોર મહાતૂરો, હોય ખાટી છાશ, પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડા આશ” ...............નું ઉદાહરણ છે.

11 / 25

મણિપુર ભજનો અંગે આપેલા વિધાનો વિશે વિચાર કરો.

1). આ એક ગીત અને નૃત્ય પ્રદર્શન છે.

2). ઝાંઝ તેમાં વગાડવામાં આવતું એકમાત્ર વાજિંત્ર છે.

3). તેમાં ભગવાન ક્રુષ્ણનાં જીવનનું વર્ણન કરવામાં આવે છે.

ઉપર પૈકી કયા વિધાનો સાચાં છે?

12 / 25

નીચેની કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?

13 / 25

નીચેનામાંથી કયા પ્રવાસીએ ભારતમાં હીરા અને હીરાની ખાણો વિશે સવિસ્તર ચર્ચા કરી હતી?

14 / 25

ચિત્રકલા સંબધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

15 / 25

નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે?

16 / 25

સૂર્યવર્મન દ્વિતીયના સમયમાં નીચેના પૈકી કયા મંદિરનું પ્રારંભિક નક્શી અને બાંધકામ થયું હતું?

17 / 25

કયા સંપ્રદાયના મંદિરોમાં ફાગણ માસમાં હોરીગીત ગવાય છે?

18 / 25

પહાડી શાખા .................કલા સાથે સંબધિત છે.

19 / 25

નીચેના પૈકી કયું જૈન લખાણ નથી?

20 / 25

“ઊર્મિ-નવરચના” શું છે?

21 / 25

બસવન્ના કઈ ભાષાના મહાન કવિ અને તત્વજ્ઞાની હતા?

22 / 25

મૈથિલી, ભોજપુરી અને માગધી કયા રાજયમાં બોલતી બોલીઓ છે?

23 / 25

પ્રખ્યાત “મહિષાસૂર” નું ચિત્ર નીચેના પૈકી કયા કલાકારનું છે?

24 / 25

ગોળાકાર પાયા અને ઢળતા છાપરાંવાળું મંદિર સ્થાપત્ય સવિશેષ કયા જોવા મળે છે?

25 / 25

સંગીત સમ્રાટ તાનસેન કયા વાદ્યના નિષ્ણાત વાદક હતા

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 40%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!