Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

Indian History Quiz : 14

Indian History Quiz : 14 : અહીં ભારતના ઇતિહાસના ક્વિઝ નંબર 14 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરિક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

subject: Indian History
Quiz number: 14
Question: 15
Type: MCQ

Indian History Quiz : 14

172

Indian History Quiz : 14

Indian History Quiz : 14

1 / 15

ક્રુષ્ણદેવરાય દ્વારા નીચેના પૈકી કયાં મંદિરો બાધવામાં આવ્યા હતા ?
1). વિઠ્ઠલસ્વામિ મંદિર
2). હજારા રામાસ્વામિ મંદિર
3). શ્રી રંગનાથ મંદિર
4). કૈલાસનાથ મંદિર


2 / 15

અલ બરુનીની ‘કિતાબ-ઉલ-હિંદ’ ................. ભાષામાં લખાયેલી છે.

3 / 15

બ્રિટિશ શાસનમાં રૈયતવારી પ્રથાને ................ સ્થાન આપ્યું.

4 / 15

“માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર” – સૂત્ર કોણે આપ્યું હતું ?


5 / 15

બૌદ્ધવાદ અનુસાર પુનર્જન્મના મૂળ..................માં રહેલા છે.

6 / 15

કઈ બૌદ્ધ પરિષદ બાદ મહાયાન સંપ્રદાયની ચઢતી થઈ?


7 / 15

તિળકના હોમરૂલ લીગ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1). સ્થાનિક ભાષામાં શિક્ષણની માંગ
2). પોતાના વિચારો મરાઠી, કન્નડ અને ગુજરાતીમાં પ્રચલિત કર્યા.
3). ભાષાકીય રાજયોના ગઠનની માંગ કરી.

8 / 15

લોર્ડ વિલિયમ બેંટિકને લગતા નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1). તેણે પિંઢારાની ટોળીઓને નાબૂદ કરી.
2). તેવો કંપની સરકારમાં ઉચ્ચ કક્ષાની નોકરોમાં શિક્ષિત હિન્દુઓને નોકરી આપનાર પ્રથમ ગવર્નર જનરલ હતો.
3). વાટાઘાટોના પરિણામે પંજાબના રણજીતસિંહ અને બેંટિક વચ્ચે એક કરાર થયો જે સાત વર્ષ ટક્યો હતો.

9 / 15

નીચેના પૈકી કઈ ક્રાંતિકારી સંસ્થા દ્વારા કાકોરી ટ્રેન કાવતરાનું આયોજન કરવામાં આવ્યું હતું ?

10 / 15

નીચેના પૈકી કયો બનાવ સૌથી પહેલા બન્યો હતો ?


11 / 15

સુભાષચંદ્ર બોઝ વિષે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1). તેઓના રાજકીય ગુરુ સી.આર. દાસ હતા.
2). તેઓએ 1939માં કોંગ્રેસ પ્રમુખ માટેના ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટાભિ સિતારમૈયાને હરાવ્યા હતા.
3). તેઓનું સ્લોગન “ચલો દિલ્હી” હતું.
4). રવીન્દ્રનાથ ટાગોરે તેઓને ‘દેશ નાયક’ તરીકે નવાજ્યા હતા.

12 / 15

1872માં પસાર કરવામાં આવેલા “ધ નેટિવ મેરેજ એક્ટ” હેઠળ ................ વર્ષની નીચેની છોકરીઓના લગ્નની મનાઈ કરવામાં આવી.

13 / 15

હિંદ સરકારનો ધારો, 1935 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1). આ ધારાએ પ્રાંતોમાં દ્વિમુખી રાજય પદ્ધતિ નાબૂદ કરી અને પ્રાંતિય સ્વાયત્તતા દાખલ કરી.
2). આ ધારાએ રાજયપાલને પ્રાંતિય ધારાસભાને જવાબદાર મંત્રીઓની સલાહ અનુસાર કાર્ય કરવાનું પણ ઠેરવ્યું.
3). આ ધારાએ તમામ અગિયાર પ્રાંતોમાં દ્વિગૃહી પ્રથા દાખલ કરી.
4). અનુસુચિત જાતિ, સ્ત્રીઓ અને કામદાર માટે અલગ મતદારમંડળો પૂરાં પાડી તેણે કોમી પ્રતિનિધિત્વનો સિદ્ધાંત વિસ્તૃત કર્યો.


14 / 15

વર્ધમાન મહાવીરના અનુયાયી મૂળ રીતે ................ કહેવાતા.

15 / 15

ઇ.સ પૂર્વે કઈ સદીમા ઈરાનીનું આક્રમણ ભારત પર થયું હતું ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 35%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!