Join our WhatsApp group : click here

પર્યાવરણ વિષયની ક્વિઝ : 01

Paryavaran quiz : 01 -અહીં પર્યાવરણ વિષયની ક્વિઝ નંબર 01 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Paryavaran
Quiz number: 01
Question: 25
Type: MCQ

પર્યાવરણ વિષયની ક્વિઝ : 01

1158

paryavaran quiz : 01

Paryavaran quiz : 01

1 / 25

પર્યાવરણીય સમસ્યાઓની જાગૃતિ માટે વિશ્વ સ્તરે સૌ પ્રથમ સ્વીડનના કયા શહેરમાં ‘પૃથ્વી પરિષદ’ નું આયોજન થયું હતું?

2 / 25

નીચેના બળતણો પૈકી હવા પ્રદૂષણની રીતે સૌથી શુદ્ધ કયું ગણાય છે?

3 / 25

સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણ નીચેના કારણે ફેલાશે?

4 / 25

વૃક્ષોના રક્ષણ માટેના ચીપકો આંદોલન સાથે નીચેના પૈકી કોણે નેતૃત્વ પૂરું પાડયું હતું?

5 / 25

‘એસિડ રેઇન’ તરીકે ઓળખાતી ઘટના હવામાં રહેલા કયા પ્રદૂષકને લઈને સમાન્યત: બનતી હોય છે?

6 / 25

ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે?

7 / 25

વાહનો માટે જરૂરી “પી.યુ.સી.” સર્ટિફિકેટનું આખું નામ શું છે?

8 / 25

Smog (સ્મોગ) શું છે?

9 / 25

સામાન્યત: રાસયણિક અને જૈવિક પૃથક્કરણની દ્રષ્ટિએ નીચેનામાંથી કયું પાણી સૌથી સારું ગણાય?

10 / 25

જળવાયુ પરિવર્તનની અતિ મહત્વની આડ-અસર આ છે.

11 / 25

સામાન્ય રીતે કાર્બનિક પ્રદૂષણની માત્રા દર્શવવા માટે નીચેના કયા પ્રદૂષકનો ઉપયોગ થાય છે?

12 / 25

ઉનાળામાં તળાવોમાં ઘણા માછલીઓ મરી જવાની ઘટના બને છે જેની પાછળનું કારણ ...................

13 / 25

ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે?

14 / 25

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું?

15 / 25

નીચે આપેલામાંથી કયો વાયુ પ્રદૂષક નથી?

16 / 25

રાત્રે વૃક્ષોની નીચે ણ સૂવું જોઈએ, કારણ કે....................?

17 / 25

નીચેનામાંથી અશ્મિ બળતણ કયું છે?

18 / 25

કયા સ્તરમાં ઓઝોનનું વિઘટન થાય છે?

19 / 25

સંતુલિત પર્યાવરણ માટે કુલ ભૌગોલિક વિસ્તારનો કેટલા ટકા વિસ્તાર જંગલ વિસ્તાર હોવો જોઈએ?

20 / 25

પાણીમાં કાર્બનિક પદાર્થ ઉમેરવાથી શું અસર થશે?

21 / 25

ખનીજ તેલના દરિયામાં ફેલાવાથી પર્યાવરણને શી અસર થાય છે?

22 / 25

હવાના પ્રદૂષણના નિયંત્રણ અને અટકાવનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો

23 / 25

પ્રકાશરસાયણિક ધુમાડો કોના વડે થતાપ્રદૂષણનું પરિણામ છે?

24 / 25

ભારત સરકાર દ્વારા ઘોંઘાટને હવાના પ્રદૂષક તરીકે ગણવા માટે કઈ સાલમાં સુધારો સૂચવાયો ?

25 / 25

શહેરી વિસ્તારમાં સાંજના સમયે COનું પ્રમાણ કેટલું વધે છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 59%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!