Join our WhatsApp group : click here

સુરેન્દ્રનગર જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Surendranagar jilla na gk question : અહીં સુરેન્દ્રનગર જિલ્લા સંબધિત મહત્વપૂર્ણ જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Surendranagar jilla na gk question

1). સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 10 (વઢવાણ, લીંબડી, ચોટીલા, થાનગઢ, સાયલા, દસાડા, ચુડા, મુળી, ધ્રાંગધ્રા, લખતર)  

2). સુરેન્દ્રનગર જિલ્લાની ઉત્તર દિશામાં  કયા કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : કચ્છ, મહેસાણા અને પાટણ

3). સુરેન્દ્રનગર જિલ્લાની પૂર્વમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : અમદાવાદ જિલ્લો

4). સુરેન્દ્રનગર જિલ્લાની દક્ષિણ દિશામાં આવેલી જિલ્લાઓની સરહદ ?  : બોટાદ અને રાજકોટ જિલ્લાની

5). સુરેન્દ્રનગર જિલ્લાની પશ્ચિમ દિશામાં આવેલી જિલ્લાની સરહદ ? : મોરબી જિલ્લા

6). ગુજરાતનો સૌથી મોટો લોકમેળો ક્યાં ભરાય છે ? : તરણેતર (સુરેન્દ્રનગર જિલ્લો)

7). તરણેતરનો મેળો ક્યારે ભરાય છે ? : ભાદરવા સુદ ચોથ, પાંચમ, છઠ્ઠ

8). તરણેતરનો મેળો ક્યા મંદિર પાસે ભરાય છે ? : ત્રીનેતેશ્વર મહાદેવના મંદિરે   

9). સૌથી વધુ પાતાળ કૂવા ગુજરાતના ક્યાં જિલ્લામાં છે ? : સુરેન્દ્રનગર

10). સૌરાષ્ટ્રનો કયો જિલ્લો કપાસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? : સુરેન્દ્રનગર

11). રૂના વેપાર માટેનું સૌપ્રથમ એસોસિએશન ગુજરાતનાં કયા જિલ્લામાં સ્થપાયું હતું ? : સુરેન્દ્રનગર જીલ્લામાં

12). મરચાં ક્યાંના પ્રખ્યાત છે ? : વઢવાણના (સુરેન્દ્રનગર જિલ્લો)

13). વઢવાણનું પ્રાચીન નામ આપો ? : વર્ધમાન નગર

14). વઢવાણ ભોગાવો નદી પર સુરેન્દ્રનગર જિલ્લામાં કયા બે તેમ બાંધવામાં આવ્યા છે ? : નાયકા અને ધોળીધજા

15). સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ભોગાવો નદી પર કયો ડેમ બાંધવામાં આવ્યો છે ? : થોરીયાળી બંધ

16). નળ સરોવર અને કચ્છના નાનારણ વચ્ચેનો પ્રદેશ બીજા ક્યાં નામે ઓળખાય છે ? : ઝાલાવાડ

17). સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી ઊંચો પર્વત કયો છે ? : ચોટીલા પર્વત

18). ચોટીલા પર્વત પર કયા માતાજીનું  વિશ્વપ્રસિદ્ધ મંદિર આવેલું છે ? : ચામુંડા માતાનું

19). સાયલા ગામ (ભગતના ગામ) માં કોની જગ્યા છે ? : લાલજી મહારાજની

20). સુરેન્દ્રનગર જિલ્લામાં ઘૂડખર અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે ? : ધ્રાંગધ્રા

21). નળસરોવર પક્ષી અભિયારણ્ય સુરેન્દ્રનગર જિલ્લાના કયા તાલુકમાં આવેલું છે ? : લખતર

22). સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધરેજનો મેળો ક્યારે ભરાય છે ? : અષાઢી બીજ

સુરેન્દ્રનગર જિલ્લાની વિસ્તૃત માહિતી 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!