Join our WhatsApp group : click here

અરવલ્લી જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Aravalli jilla na gk question : અહીં અરવલ્લી જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો આપેલા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Aravalli jilla na gk question

1). અરવલ્લી જિલ્લો ક્યારે અસ્તિત્વમાં આવ્યો ? : 15 ઓગસ્ટ 2013

2). કયા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો બનાવવામાં આવ્યો ? : સાબરકાંઠા

3). અરવલ્લી જિલ્લાની રચના કરનાર મુખ્યમંત્રી ? : નરેંદ્ર મોદી  

4). અરવલ્લી જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 6 (મોડાસા, ભિલોડા, ધનસુરા, માલપૂર, મેઘરજ, બાયડ)

5). અરવલ્લી જિલ્લાની ઉત્તરે કયા રાજયની સીમા આવેલી છે ? : રાજસ્થાન

6). અરવલ્લી જિલ્લાની પૂર્વમાં કયો જિલ્લો આવેલો છે ? : મહીસાગર

7). અરવલ્લી જિલ્લાના દક્ષિણમાં કયા જિલ્લાઓ આવેલા છે ? : ગાંધીનગર અને ખેડા

8). અરવલ્લી જિલ્લાની પશ્ચિમમાં કયો જિલ્લો આવેલો છે ? : સાબરકાંઠા

9). અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? : મોડાસા

10). મોડાસાનું પ્રાચીન નામ ? : મહુડાસુ

11). મોડાસામાં કયા કાળની દરગાહો અને હજીરા આવેલા છે ? : સલ્તનત કાળ

12). અરવલ્લી જિલ્લાનું પ્રસિદ્ધ તીર્થધામ શામળાજી કઈ નદીના કિનારે આવેલુ છે ? : મેશ્વો

13). શામળાજીના મંદિરમાં કઈ પ્રાચીન શૈલી જોવા મળે છે ? : ચૈલૂકય શૈલી 

14). લાકડાના ફર્નિચરના ઉદ્યોગ માટે જાણીતું અરવલ્લી જિલ્લાનું સ્થળ ? : શામળાજી

15). શામળાજીમાં કયા દિવસે મેળો ભરાય છે ? : કાર્તિકી પુર્ણિમાના દિવસે

16). અરવલ્લી જિલ્લામાં કેટલી વાવ આવેલી છે ? : 2 (હીરુ અને વણઝારી વાવ)

17). કર્માબાઈ તળાવ કયા આવેલું છે ? : શામળાજી નજીક

18). અરવલ્લી જિલ્લામાં દિગંબર જૈનોનું મંદિર કયા આવેલું છે ? : ભિલોડા

19). દેવની મોરી પાસે બૌદ્ધસ્તૂપ આવેલો છે, તે કયા સમયનો છે ? : ક્ષત્રપ સમયનો

20). અરવલ્લી જિલ્લામાં કેટલા સ્તૂપ આવેલા છે ? : 2 (બૌદ્ધ સ્તૂપ, ઇટેરી સ્તૂપ) 

અરવલ્લી જિલ્લાની વિસ્તૃત માહિતી 👉click here
Aravalli jilla na gk question

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!