Join our WhatsApp group : click here

Forest guard Mock Test : 23

Forest guard Mock Test : 23 : અહીં ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 23 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ફોરેસ્ટ ગાર્ડની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test : Forest Guard
Test number: 23
Question: 25
Type: MCQ

Forest guard Mock Test : 23

1488

Forest guard test : 23

Forest guard test : 23

1 / 25

ગુપ્ત પ્રયાગજીનું પ્રાચીન મંદિર કયા આવેલું છે?

2 / 25

‘આંગળિયાત’ ના લેખક કોણ છે?

3 / 25

ભારતનો કયો બંધ બૌદ્ધ તત્વજ્ઞાનીના નામ પર છે?

4 / 25

વડોદરા જિલ્લાના ચાણોદ-કરનાળી પાસે કયું ભવ્ય મંદિર છે?

5 / 25

‘વૃક્ષ કોઈ પણ વાવે, વૃક્ષ પરનો હક ધરતીનો છે’ -કયા દેશનો નારો છે?

6 / 25

કયો શબ્દ આગનો પર્યાયવાચી શબ્દ નથી?

7 / 25

1913માં બનેલી પ્રથમ હિન્દી ફિલ્મ રાજા હરિશ્ચંદ્રના નિર્માતા કોણ હતા?

8 / 25

‘રહને કો ઘર નહીં હૈ, સારા જહાં હમારા’ આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ............... માટે કર્યો હતો.

9 / 25

પાંડવોની શાળા અને ભીમનું રસોડું જેવા સ્થાપત્યો ગુજરાતમાં કયા આવેલા છે?

10 / 25

IUCN નું મુખ્યાલય ક્યાં આવેલું છે?

11 / 25

મૌથિલી ભાષા કયા રાજયમાં બોલાય છે?

12 / 25

કયા રાજ્યે પોતાના બધાં પર્યટક વિશ્રામગૃહોને પક્ષી આધારિત નામો આપ્યા છે?

13 / 25

આનંદમઠ, દુર્ગેશનંદી તથા કપાલકુંડલા નવલકથાના લેખક કોણ છે?

14 / 25

મોતીચૂર લાડુની મુખ્ય સામગ્રી શું છે?

15 / 25

સમાસ ઓળખાવો : માનવસેવા

16 / 25

ભારતના કયા રાષ્ટ્રપતિનો સંબધ ભારતના ટ્રેડ યુનિયન આંદોલન સાથે હતો?

17 / 25

એક જ પ્રજાતિના દરેક સજીવ માટે કયું વિધાન સાચું છે?

18 / 25

પૃથ્વીને ફરતે આવેલા વાયુઓના પારદર્શક આવરણને શું કહે છે?

19 / 25

મહાભારતના સમયમાં સોમનાથના પ્રભાસક્ષેત્રમાં સૂર્યદેવના કેટલા મંદિર હતા?

20 / 25

દિયા અને નેહા સાથે મળીને એક કામ 12 દિવસમાં પૂરું કરી શકે છે. દિયાની કુશળતા નેહા કરતાં બમણી છે. તો નેહા એકલી તે કામ કેટલા દિવસમાં પૂરું કરશે?

21 / 25

વાંસના ઝાડને વર્ષમાં કેટલી વખત ફૂલ આવે છે?

22 / 25

દિયા એક કામ 4 દિવસમાં કરે છે, તે જ કામ નેહા 12 દિવસમાં કરે છે, બંને ભેગા મળીને તે કામ કેટલા દિવસમાં કરશે?

23 / 25

ધ્વનિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર શેના દ્વારા થાય છે?

24 / 25

ધ રિપબ્લિક્ન પાર્ટી ઓફ ઈન્ડિયાની સ્થાપના કોણે કરી હતી?

25 / 25

બંધારણના કયા સુધારા દ્વારા સમાજવાદી શબ્દ જોડવામાં આવ્યો?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે.....

Your score is

The average score is 49%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!