Join our WhatsApp group : click here

Gujarat no itihas Quiz number -2 | ગુજરાતનો ઇતિહાસ

Here Gujarat history quiz number 02 is given. In which 25 questions have been included. The given quizzes are useful for all competitive exams. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exam.

Subject Gujarat no itihas
Quiz no 02
Quiz type MCQ

Gujarat no itihas Quiz number -2

10860

Gujarat no itihas Quiz no : 2

Gujarat no itihas Quiz no : 2

1 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

ઇ.સ 1178માં મુહમ્મદ ઘોરીએ ગુજરાત પર ચડાઈ કરી ત્યારે ગુજરાતના કયા શાસકે મુહમ્મદ ઘોરીને મોટી હાર આપી હતી ?

2 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

નવમી અને દસમી સદી દરમ્યાન આધુનિક દક્ષિણ ગુજરાત માટે કયો શબ્દ પ્રયોજાતો હતો ?

3 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

અમદાવાદની પોળમાં આવેલી હરકોઈ શેઠાણીની હવેલી ............માટે વિખ્યાત છે ?

4 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

ગુજરાતનું ચાંપાનેર કયા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલુ છે ?

5 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

એ નગરશેઠ, જેમણે ઇ.સ 1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી.

6 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

આઝાદી માટેના સંગ્રામ સમયે અમદાવાદમાં મિલમજૂરોની માંગણી બાબતની હડતાળ સમયે મજૂરો સામે મક્કમ રહેવામાં કોણ અગ્રેસર હતું ?

7 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ સરકાર દ્વારા “ખાન બહાદુર મેડલ” દ્વારા પુરસ્કૃત થનારા જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો ?

8 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

મહેસાણા જિલ્લા ખાતે આવેલ ‘વડનગર’નું પ્રાચીન નામ જણાવો ?

9 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌપ્રથમ આ રેંટિયો તેમણે કયાંથી મેળવ્યો ?

10 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

ગુજરાત રાજયની રાજધાની પાટણથી અમદાવાદ કોણ લઈ ગયું હતું ?

11 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

ગુજરાતનાં નીચેનાપૈકી કયા સુલતાને મળવા જીત્યું ?

12 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

ગુજરાતના પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબૂર કયા આદરપૂર્વક જાળવી રાખવામા આવ્યા છે ?

13 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

સ્વાતંત્રસંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો ?

14 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

ભગવાન શ્રીક્રુષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ ભલાકાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ?

15 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દિપક રાગની દાહને સંગીત દ્વારા શમાવવામાં આવી ?

16 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

ભગવાન શ્રીક્રુષ્ણના લગ્ન થયાની લોકવાયકા ધરાવતું સ્થળ માધવપૂર કયા જિલ્લામાં આવેલું છે ?

17 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

કવિવર રવીન્દ્રનાથ ટાગોર લગભગ 17-18 વર્ષથી વયે અમદાવાદ ખાતે અધ્યયન અને લેખન માટે છ-સાત માસ રોકાયા હતા. આ સ્થળનું નામ જણાવો ?

18 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

ઇ.સ 1231માં માઉન્ટ આબુમાં તેજપાલ દ્વારા બાંધવામાં આવેલા નેમિનાથ મંદિરની છત શેમાંથી બનેલી છે ?

19 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

સત્યાગ્રહના લડવૈયા પૂજય રવિશંકર મહારાજનું જન્મસ્થળ જણાવો ?

20 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન “કિર્તિ મંદિર” કોણે બંધાવ્યું હતું ?

21 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

ગુજરાતનાં સૌપ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો ?

22 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

વસ્તુપાલ-તેજપાલનું નામ કયા રાજવી સાથે જોડાયેલ છે ?

23 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

નીચેનામાંથી કયો પ્રથમ શીલાલેખ છે જે ‘વાપી’ ને પાણીની ટાંકી તરીકે વર્ણવે છે ?

24 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

વડોદરા સ્ટેટમાં સ્થાયી થયેલ અંગ્રેજ સેના અને ગાયકવાડી લશ્કર પર વાઘેરોએ ઇ.સ 1858માં આક્રમણ કર્યું અને તેમને શરણે આવવાની ફરજ પાડી. દ્વારકા અને બેટ ઉપર વિદ્રોહીએ નિયંત્રણ મેળવ્યું ત્યારબાદ દ્વારકાના રાજા અને વિદ્રોહીઓના નેતા તરીકે કોની ઘોષણા કરવામાં આવી ?

25 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

અંગ્રેજોએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું પ્રારંભિક મથક કયા સ્થાપિત કર્યું હતું ?

26 / 26

Category: Gujarat no itihas Quiz no : 2

નીચેનામાંથી સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં દૈવી વાદ્ય તરીકે જાણીતું જંતર વાદ્ય કયું છે ?

Your score is

The average score is 56%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!