Join our WhatsApp group : click here

ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા મહોત્સવો

અહીં ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા મહોત્સવો વિશે માહિતી આપવામાં આવે છે. જેમાં મહોત્સવનું નામ અને સ્થાન સાથે તેની વિશેષતા વિશે પણ ચર્ચા કરવામાં આવી છે. આ માહિતી વિધાર્થીને વિશેષ કરીને રિવિઝન માટે વધુ ઉપયોગી રહેશે.

ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા મહોત્સવો

મહોત્સવ સ્થાન વિશેષતા
કાંકરીયા કાર્નિવલઅમદાવાદઅમદાવાદના કાંકરીયા તળાવ ખાતે દર વર્ષે ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડીયામાં યોજાય છે. જેની શરૂઆત 2008 થી થઈ હતી.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઅમદાવાદ2003થી દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ 13 થી 15 જાન્યુઆરીએ ઉજવાઇ છે.
ઉત્તરાર્ધ મહોત્સવમોઢેરા(મહેસાણા)ઇ.સ 1992થી દરવર્ષે જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં (ઉતરાયણ પછી) આયોજન કરવામાં આવે છે.
રણોત્સવઘોરડો(કચ્છ)આ મહોત્સવ દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં ઉજવાયછે. રણોત્સવ 2006-07 થી ઉજવવામાં આવે છે.
સાપુતારા વિન્ટર ફેસ્ટિવલસાપુતારા(ડાંગ)દર વર્ષે આ ફેસ્ટિવલનું આયોજન જિલ્લા પ્રશાસન દ્વારા 11 દિવસ સુધી કરવામાં આવે છે.
પોળો ઉત્સવ (ગ્રીન ફેસ્ટિવેલ)વિજયનગર(સાબરકાંઠા)વિજયનગર તાલુકમાં આવેલા પોળોના જંગલોમાં આયોજન થાય છે.
પંચ મહોત્સવચાંપાનેર(પંચમહાલ)2016થી દરવર્ષે ઉજવવામાં આવે છે.
ડાંગ દરબારડાંગદરવર્ષે હોળીના એક સપ્તાહ પહેલા ભરાય છે.
વસંતોત્સવસાંસ્ક્રુતિક કુંજ ગાંધીનગરઆ ઉત્સવ ઇ.સ 1995થી દર વર્ષે ફેબ્રુઆરી માસમાં આયોજના થાય છે.
ગોપી કલા ઉત્સવસુરતઆ પાંચ દિવસનો ઉત્સવ 2016થી ઉજવાઇ છે.
મિનિ કુંભ ઉત્સવ(ભવનાથનો મેળો)ગિરનારની તળેટીમાં (જુનાગઢ)મહાશિવરાત્રિના પાંચ દિવસ પહેલા શરૂ થાય છે.
વન મહોત્સવગુજરાતમાં 2004થી ઉજવણી કરવામાં આવે છે. વધુ વાંચો : click

👉 વન મહોત્સવ અંતર્ગત સ્થાપેલ વનોની યાદી

👉 ગુજરાતની પ્રસિદ્ધ સંસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!