Join our WhatsApp group : click here

ગુજરાતી સાહિત્ય પરિષદ | Gujarati Sahitya Parishad

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રની પ્રસિદ્ધ સંસ્થા Gujarati Sahitya Parishad વિશે અહીં માહિતી આપવામાં આવી છે, જે તમને GPSC, તલાટી, બિન-સચવાલય ક્લાર્ક, ગ્રામ સેવક PSI/ASI જેવી દરેક પરીક્ષામાં પણ ઉપયોગી .

ગુજરાતી સાહિત્ય પરિષદ

સ્થાપના1905
મુખપત્રપરબ (1960 થી શરૂ કરેલ)  
વર્તમાન પ્રમુખપ્રકાશ એન શાહ

Gujarati Sahitya Parishad

>> ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે આવેલ છે.

>> આ સંસ્થાનું મુખ્ય કાર્યાલય ઇ.સ 1980માં મુંબઇ થી અમદાવાદ ખસેડવામાં આવ્યું.

>> શ્રી રણજિતરામ વાવાભાઇ મહેતાનાના નિષ્ઠાભર્યા પ્રયત્નોથી ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના 1905માં થઈ હતી.

>> ઇ.સ 1978 થી આ સંસ્થા “ભાષા-વિમર્શ” નામનું ત્રિમાસિક બહાર પાડે છે.

>> ઇ.સ 1905માં ગોવર્ધનરામ ત્રિપાઠીની ગુજરાત સાહિત્યસભા ના પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂક થઈ હતી.

>> ઇ.સ 1920માં રવિન્દ્રનાથ ટાગોર ગુજરાતી સાહિત્ય પરિષદના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત થયા હતા.

>> ઇ.સ 1928 થી 1955 સુધી કનૈયાલાલ માણેકલાલ મુનશી પ્રમુખ તરીકે રહ્યા હતા.

>> ઇ.સ 1936 માં ગાંધીજી ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા.

>> ગુજરાત સાહિત્ય પરિષદ સંચાલિત પુસ્તક વેચાણ કેન્દ્રનું નવું નામ “ગ્રંથવિહાર” છે.

>> ગ્રંથવિહાર પુસ્તક વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન 2013માં કવિ નિરંજન ભગત દ્વારા કરવામાં આવ્યું હતું.

>> ગુજરાત સાહિત્ય પરિષદ દર બે વર્ષે 60 જેટલા પરિતોષિકો અર્પણ કરે છે.    

ગુજરાતી સાહિત્ય

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!