Join our whatsapp group : click here

Most IMP GK: Click here

ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 05

અહીં ગુજરાતી સાહિત્યની 05 નંબરની ટેસ્ટ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછયેલા પ્રશ્નો છે. દરેક વિધાર્થી ક્વિઝ આપ્યા પછી તમારો સ્કોર Comment કરી જણાવશોજી.

Subject : Gujarati sahitya
Quiz number : 05
Number of question : 25
Quiz type : MCQ

Gujarati Sahitya Quiz : 05

2302

Gujarati Sahitya Quiz : 05

ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 05

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવીભક્તનું નામ જણાવો ?

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

“એક વર્યો ગોપીજનવલ્લભ. નહિ સ્વામી બીજો...” આ પંક્તિના સર્જક જણાવો ?

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

મીરાંબાઈએ વૃંદાવનના એ મહાન સંતના દર્શનની વાંછના કરી ત્યારે તે સંત પોતે મીરાંના દર્શને ગયા. આ સંતનું નામ જણાવો ?

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ ક્રુતિ અખાની નથી ?

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

બળવંતરાય ઠાકરનું જન્મસ્થળ જણાવો ?

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

નીચેનામાંથી નરસિંહ મહેતાની ક્રુતિ જણાવો ?

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

‘જેસલ-તોરલ’ ની કથામાં તોરલરાણી મૂળ કોના પત્ની હતા ?

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

કવિ કાલિદાસનું “શાકૂન્તલ” સાહિત્યનો કયો પ્રકાર છે ?

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

નીચેનામાંથી હાસ્યલેખક રતીલાલ બોરીસાગરની રચના જણાવો ?

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

‘જીવીશ, બની શકે તો, એકલા પુસ્તકોથી’ – આ કાવ્ય પંકતી કોની છે ?

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

નીચે દર્શાવેલ કૃતિઓ પૈકી ઉર્મિકવિ ન્હાનાલાલની ક્રુતિ જણાવો ?

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

કયા ગુરુના ચરણે બેસીને આખાએ વેદાંત ગ્રંથોનું અધ્યન કર્યું ?

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

‘વિન્ગ્સ ઓફ ફાયર’ નો ગુજરાતીમાં અનુવાદનું પુસ્તક કયા નામે ઓળખાય છે ?

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

“અર્વાચીન અને પ્રાચીન સર્વેકવિઓમાંથી સૌથી વધુ ગુજરાતીપણું પ્રેમાનંદમાં છે.” આવું કયા કવિએ કહેલું છે ?

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

ઉમાશંકર જોશીના ‘નિશીથ’ કાવ્ય સંગ્રહને કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

કયા નિબંધકાર જીવનલક્ષી નિબંધકાર તરીકે ઓળખાય છે ?

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે ?

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

નીચેના વિકલ્પોમાં દર્શાવેલ ઉપનામો પૈકી કોઈ એક બંધબેસતું નથી. તે ઓળખી બતાવો.

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

‘નરસિંહ રા માહ્યરા’ ક્રુતિના રચયિતા જણાવો ?

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

નીચેનામાંથીકયા કાવ્યસ્વરૂપને ‘દસમો વેદ’ કહ્યો છે ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ઉપનામ જણાવો ?

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

નીચેનામાંથી સાહિત્યકાર રઘુવીર ચૌધરીની ક્રુતિ જણાવો ?

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

‘ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજશુ શ્રી ગોપાલ’ પંક્તિના રચયિતા કોણ ?

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 05

નીચેનામાંથી લેખક અને સાહિત્યકાર ગુણવંત શાહની ક્રુતિ જણાવો ?

Your score is

The average score is 61%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!