Join our whatsapp group : click here

Most IMP GK: Click here

ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 18

અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 08 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Test number: 18
Question: 25
Type: Mcq

Gujarati Sahitya Quiz: 18

/25
1947

Gujarati Sahitya Quiz : 18

ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 18

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

“માનવ અર્થશાસ્ત્ર” ના લેખક કોણ છે ?

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ?

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

‘કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉછળે ને પડે નીચે જિંદગીના મોજા’ આ પંક્તિના સર્જક કોણ છે ?

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

‘કસુંબીનો રંગ’ ઝવેરચંદ મેઘાણીની કઈ ક્રુતિમાંથી લેવામાં આવ્યું છે ?

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

મુંબઇ રાજયના પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો.

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

‘મહાકવિ’ નું બિરુદ મેળવનાર ગુજરાતનાં આખ્યાન કવિ કોણ હતા ?

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

‘લીલુડી ધરતી’ નવલકથાના લેખક કોણ છે ?

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

સમર્થ હાસ્યકાર તરીકે કયાં સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ?

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

‘સોનેટ’ કાવ્યમાં કેટલી પંક્તિ હોય છે ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

‘આપણો ઘડીક સંગ’ ક્રુતિ કયાં સાહિત્યકારની છે ?

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

‘જ્યોતિપૂંજ’ પુસ્તકના લેખક કોણ છે ?

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ?

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

“સૌદર્ય પામતા પહેલા સૌદર્ય બનવું પડે" : આ પંક્તિ કયા કવિની છે ?

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

કયા સર્જકને ‘અમીર નગરીના ગરીબ ફકીર’ નું બિરુદ મળેલું છે ?

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

‘ભાવાઈ’ માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ?

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

રામનારાયણ વી. પાઠકનું ઉપનામ શું છે ?

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

‘સ્મરણયાત્રા’ એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

‘હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.’ : કોની ઉક્તિ છે ?

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

‘માનવીની ભવાઇ’ નવલકથાના લેખક કોણ છે ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

‘કરણઘેલો’ ના રચીએતા ..............છે.

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

નીચે પૈકી ‘દર્શક’ કોનું ઉપનામ છે ?

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

ડોલનશૈલીના કવિ કોને કહેવામા આવે છે ?

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 18

બરકત વિરાણીનું ઉપનામ જણાવો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 62%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!