Join our whatsapp group : click here

Most IMP GK: Click here

Gujarati Sahitya Quiz: 28

Gujarati Sahitya Quiz: 28 -અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 27 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ પ્રશ્નોમાં અગાવની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Quiz number: 28
Question: 25
Type: MCQ

Gujarati Sahitya Quiz: 28

767

Gujarati Sahitya Quiz : 28

Gujarati Sahitya quiz : 28

1 / 25

ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાક મિથુન, કચ-દેવાયાની એ કયો પ્રકાર કહેવાય?

2 / 25

સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સાહિત્યિક સંસ્થા કઈ છે?

3 / 25

નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે?

4 / 25

નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે?

5 / 25

નીચેની કાવ્ય પંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધ બેસતી નથી?

6 / 25

ગુજરાતી સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠક સંબધિત કયું કથન સાચું છે તે જણાવો?

7 / 25

‘અમાસના તારા’ ક્રુતિ કયા સર્જકની છે?

8 / 25

આખ્યાન સાહિત્યપ્રકાર વિશે કઈ બાબત બંધ બેસે છે?

9 / 25

ગરબી સાહિત્ય પ્રકાર સંદર્ભે શું અયોગ્ય છે?

10 / 25

સાઠ વર્ષ પૂરાં થયે ઉજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય ?

11 / 25

નીચેનામાંથી ક્રુતિના સર્જક કોણ નથી?

12 / 25

સંસ્કાર દિપીકા-શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે?

13 / 25

નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની ક્રુતિ નથી?

14 / 25

‘ગુજરાત વૈભવ’ દૈનિકપત્ર કઈ ભાષામાં પ્રગટ થાય છે?

15 / 25

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?

1). ધરતીની આરતી : સ્વામી સચ્ચિદાનંદ

2). મહાદેવભાઈ દેસાઇની ડાયરી : નારાયણ દેસાઇ

3). ગુજરાતનો જય : ક.મા. મુનશી

4). કંકાવટી : પન્નાલાલ પટેલ

16 / 25

નીચે દર્શાવેલ કવિઓ અને તેનના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી?

17 / 25

અમ્રુતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ જણાવો?

18 / 25

શ્રી ક. મા. મુનશી દ્વારા લિખિત ‘કાકાની શશી’ એ કઈ ક્રુતિ છે?

19 / 25

સાધુજીવનની વિભાવનાને ચરીતાર્થ કરનાર કર્મયોગી સ્વામિ આનંદનું જન્મસ્થળ જણાવો?

20 / 25

નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી?

21 / 25

પન્નાલાલ પટેલની નવલકથા ‘માનવીની ભવાઇ’ ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે?

22 / 25

અવનવી ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યા અને ગુજરાતી પ્રજાનું ચિત્ત કરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને “ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ” કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા?

23 / 25

નડિયાદની સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી?

24 / 25

નીચેનું વિધાન કોણે કર્યું છે તે જણાવો : આખો પ્રાંત ઘણા જુગની ભદ્રનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો.

25 / 25

‘કન્યા વિદાય’ -વિદાયગીત કોની રચના છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 43%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!